Transparency News
-
દેશ
ખેડૂત આંદોલન : દિલ્હી પોલીસે સિંધુ અને ટીકરી બોર્ડર પરથી બેરિકેડ હટાવ્યા, આ કારણે લીધો નિર્ણય
ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનના કારણે અવર-જવર કરી રહેલા પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે, જોકે હવે દિલ્હી પોલીસે તેમની મુશ્કેલી નિવારવા…
Read More » -
રમતગમત
યંગસ્ટર્સનો કમાલ: ગિલ-જુરેલે મુશ્કેલ મેચ જીતાડી, ભારત 3-1થી ટેસ્ટ સિરિઝ જીત્યું
પાંચ મેચની ટેસ્ટ સિરીઝની રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરિઝને 3-1થી…
Read More » -
દેશ
નોટબંધી પછી રૂ. 8897 કરોડ ગયા ક્યાં?
31 જાન્યુઆરી-2024 સુધીમાં 2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી 2000ની કુલ નોટોમાંથી 2.50 ટકા નોટો એટલે કે 8897…
Read More » -
દેશ
રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અખિલેશ પણ દેખાયા
નફરતના રાજકારણ, રોજગાર, યુવાઓની આત્મહત્યા સહિતના મુદ્દા ઉઠાવ્યા કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના તાજનગરી પાસે…
Read More » -
નર્મદા
સાગબારા તાલુકા મથકે “બેટી બચાવો” નો સ્લોગન ફુકનાર સરકારના રાજમાં બેટીની આબરૂનો સવાલ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે જાહેર શૌચાલય જર્જરિત તેમજ બિજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી કામગીરી અર્થે આવતી…
Read More » -
ગુજરાત
ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું. AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે.…
Read More » -
બારડોલી
સુમુલની બારડોલી બેઠકની ચૂંટણીમાં 8 ઉમેદવાર મેદાને
સુમુલની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 8 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચકાસણીમાં તમામના ફોર્મ માન્ય રહેતા હાલમાં તો 8 ઉમેદવાર…
Read More » -
માંડવી
2 માસ અગાઉ ઘલા વીરપોર ગામને જોડતા રોડ તો બની ગયો, પણ બાકી રહેલા સાઈડ સોલ્ડરીંગ ક્યારે?
માંડવી તાલુકાના વીરપોર અને કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાંથી પસાર થતા અંદાજિત બે કિલોમીટર ડામર રોડની કામગીરી પેટા વિભાગ માંડવી…
Read More » -
ગુજરાત
આજે ગુજરાત આવશે PM મોદી, આ 4 કાર્યક્રમમાં આપશે હાજરી, જુઓ સંપૂર્ણ શિડ્યુઅલ
આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે આજે વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે અમદાવાદના…
Read More » -
Uncategorised
મનસુખ વસાવાનો વળતો જવાબ- ‘ચૈતર તો મૂર્ખ છે, એ નવો નિશાળિયો બોગસ નિવેદનો કરે છે’
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ…
Read More »