Transparency News
-
નર્મદા
સાગબારા તાલુકામાં વીજ માફિયાઓ ઉપર DGVCL કંપનીનો સપાટો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વીજકંપનીની ટીમોએ 4 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે. .સાગબારા સબ ડિવિઝન હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા જ્યોતિગ્રામ…
Read More » -
નર્મદા
નાંદોદ તાલુકાના પોઇચા ગામના મહિલા સરપંચના પતિ 24 દિવસથી ગુમ
નાંદોદ તાલુકાના પોઇચા ગામના સરપંચ ઉષાબેન પટેલે પોલીસને આપેલી માહિતી મુજબ તેમના પતિ ભદ્રેશભાઇ 29મી નવેમ્બરના રોજ ઘરેથી રાજપીપળા જવાનું…
Read More » -
તાપી
કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે માથાભારે ઈસમ દ્વારા ઘરની બાજુની જગ્યા આપી દો કહી પરિવાર પર ચપ્પુથી હુમલો
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ રાજપુર ગામે નિશાળ ફળિયામાં કાંતિલાલભાઈ વળવીના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યા બાબતે ફળિયાના જ રહેવાસી અભિમન્યુ…
Read More » -
દેશ
ભારતનું કુલ દેવું વધીને 204 લાખ કરોડને પાર પહોંચ્યું, કેન્દ્ર સરકાર પર કેટલો છે બોજ?
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. પરંતુ તેની સાથે દેશ પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે, આ અમે…
Read More » -
ગુજરાત
જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર
જેટકો વિદ્યુત સહાયકોની પરીક્ષા ગેરરિતીના કારણે રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે. રાજકોટ, ભરૂચ,…
Read More » -
દેશ
બ્રિજભૂષણ સિંહની નજીકનો વ્યક્તિ ચૂંટણી જીતતા સાક્ષી મલિક થઈ ભાવુક
ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી…
Read More » -
ગુજરાત
અમદાવાદમાં કોરોના વકર્યો! શહેરમાંથી કોરોના વાયરસના છ નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 12 દર્દીઓ સારવાર હેઠળ
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે શહેરમાંથી વધુ છ…
Read More » -
દેશ
351 કરોડ રૂપિયા જપ્ત થયા અંગે આવકવેરા વિભાગનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું?
આવકવેરા વિભાગે આજે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ITએ કહ્યું કે,…
Read More » -
દેશ
દેશમાં હવે તારીખ પે તારીખ નહી હોય, રાજ્યસભામાં દેશના આધુનિક કાયદો ધ્વનિમતથી પાસ
સંસદે વસાહતી યુગથી (કોલોનિયલ) અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને બદલવા માટે સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલને મંજૂરી આપી દીધી છે.…
Read More » -
નર્મદા
ડેડીયાપાડા તાલુકાના કોયલીવાવ ગામથી સીંગલવાણ ગામની વચ્ચે એક ટ્રકમાં આગ લાગીને સળગી અને અનેક તથ્ય જોડાયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોયલીવાવ ગામથી સીંગલવાણ ગામની વચ્ચે એક ટ્રક આગ લાગીને સળગી ગઈ એમ જાણવા મળ્યું હતું. જે…
Read More »