Transparency News
-
રમતગમત
IPL હરાજીમાં 333 ખેલાડીઓ પર લાગશે બોલી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે…
Read More » -
દેશ
કેન્દ્રના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની મ્હોર
મોદી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો…
Read More » -
માંગરોળ
મોસાલીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોને જોવા ભીડ જામી
માંગરોળ તાલુકાના મોસાલી ગામે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના કલાકારો આવી પહોંચતા તેમના ચાહકો ઉમટી પડ્યા હતા મોસાલી…
Read More » -
નર્મદા
લોક અદાલતમાં એક જ દિવસમાં 2,315 કેસોનો નિકાલ કરી કોર્ટનું ભારણ ઘટાડાયું
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટના ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરાયું હતું.…
Read More » -
નર્મદા
દેડિયાપાડા ટીડીઓ પાસે પેટ્રોલના પૈસા માંગ્યા તો કહ્યું, જોઇશ તારો પંપ હવે કેવી રીતે ચાલે છે
નિવાલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે કરેલી લેખિત ફરિયાદ મુજબ ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની જીજે 22 પી 1413 નંબરની…
Read More » -
મધ્યપ્રદેશ
MPના નવા CM કેટલું ભણેલા છે?
છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશને (Madhya Pradesh) પણ નવા મુખ્યમંત્રી મળ્યા છે. ઉજ્જૈન દક્ષિણથી ભાજપના ધારાસભ્ય ડૉ. મોહન યાદવ (Dr. Mohan…
Read More » -
નર્મદા
મનસુખ વસાવાને ટક્કર આપશે ચૈતર વસાવા! AAPના ગોપાલ ઇટાલીયાએ કરી મોટી જાહેરાત
લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણનો માહોલ ગરમાઈ રહ્યો છે. આજ રોજ આમ આદમી પાર્ટીના નેશનલ…
Read More » -
તાપી
વ્યારા વકીલ મંડળની ચુંટણી માટે 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા
વ્યારા વકીલ મંડળના ચુંટણી કમિશ્નર એડવોકેટ મયુર એમ. પંચાલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 વ્યારા વકીલ મંડળના વિવિધ હોદ્દેદારો…
Read More » -
સુરત
નેશનલ લોક અદાલતમાં સુરત જિલ્લાના 29049 કેસનો નિકાલ
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા આજરોજ સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ…
Read More » -
છત્તીસગઢ
છત્તીસગઢને મળ્યા નવા CM, ભારે મનોમંથન બાદ વિષ્ણુદેવ સાયના નામ પર લાગી મહોર
છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. વિષ્ણુદેવ સાંઈને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ મુખ્યમંત્રીના…
Read More »