Transparency News
-
ભરૂચ
પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ: જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીને મોટું નુકસાન
પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કંપનીઓને મોટા પાયે નુકસાન…
Read More » -
તાપી
સોનગઢ તાલુકા પંચાયતે જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, સોલાર પ્રોજેક્ટ અને ટોલ ટેક્સના વિરોધમાં ઠરાવો પસાર કર્યા
સોનગઢ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, જેમાં વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, ઉકાઈ જળાશય પરના…
Read More » -
તાપી
વાલોડમાં ગંદા જાહેર શૌચાલયને લઈ સ્થાનિકોનો રોષ – સ્વચ્છતા અભાવે લોકોએ બંધ કરી દીધા
આનંદવિહાર નજીક બંધાયેલ જાહેર શૌચાલય સ્થાનિક લોકો અને દુકાનદારો માટે વિવાદ અને સમસ્યાનું કારણ બન્યું છે. સરકારી ફંડથી બંધાયેલ આ…
Read More » -
તાપી
નિઝર તાલુકાના આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં નવી પાણી પુરવઠા યોજનાની શુભ શરૂઆત
તાપી જિલ્લાના નિઝર તાલુકાના આડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં “દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના” હેઠળ…
Read More » -
ભરૂચ
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More » -
નર્મદા
ગુજરાત રાજકારણમાં હલચલ: મહેશ વસાવાના ભાજપ રાજીનામાને લઈને મનસુખ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી
ગુજરાતના રાજકારણમાં મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યા બાદ નવી ચરચા શરૂ થઈ છે. છોટુ વસાવાના પુત્ર મહેશ…
Read More » -
માંડવી
ભારતમાતાની તસવીરની જર્જરિત સ્થિતિ પ્રત્યે લોકોનો રોષ
તાપી નદીના નવા પુલ પર લગાવવામાં આવેલ ભારતમાતાની તસવીર અત્યંત જર્જરિત અવસ્થામાં પડી છે, જેને લઈ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો…
Read More » -
માંડવી
સુરત ભુસ્તર વિભાગે કાકરાપાર ગામે ગેરકાયદે રેતી ખનન સામે મોટી કાર્યવાહી, 50 લાખનો માલ જપ્ત
માંડવી તાલુકાના કાકરાપાર ગામે તાપી નદીના કિનારે થઈ રહેલી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ સામે સુરત ભુસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી…
Read More »

