Transparency News
-
નર્મદા
સેલાંબામાં શાંતિ ડહોળનાર ઈસમોના 4 દિવસના રિમાન્ડ મંજૂર
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના બાદ લૂંટફાટ ઘટના બની હતી. જેના વીડિયો પણ વાઇરલ…
Read More » -
ધાર્મિક
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહા સંમેલનની મહારાષ્ટ્રના નવાપુર (લાલબારી) ખાતે આયોજન
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહારાષ્ટ્રના નવાપુર (લાલબારી) ખાતે તારીખ 14/ 10/ 2023 ના 10:00 કલાકે ભવ્ય મહાસંમેલન નું આયોજન કરવામાં…
Read More » -
રમતગમત
વર્લ્ડ કપમાં ભારતનો બીજો વિજય: અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન, રોહિત-બૂમરાહની એક નંબર ઈનિંગ
વર્લ્ડ કપની 9મી મેચમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી વર્લ્ડ કપમાં ભારતનો બીજો વિજય અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન વર્લ્ડ કપ મહાસંગ્રામમાં…
Read More » -
નર્મદા
સેલંબામાં પથ્થરમારા બનાવના પડઘા એવા તો પડ્યા કે, સાગબારા પોલીસ સ્ટેશનના PSIની બદલી કરાઈ
નર્મદા જિલ્લામાંથી શૌર્ય જાગરણ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદના 70 વર્ષ પૂર્ણ થતા બજરંગ દળના સહયોગથી સાગબારા પોલીસની હાજરીમાં નીકળી હતી.…
Read More » -
તાપી
ભારતીય ખો-ખો ટીમમાં કહેર ગામની દિકરીની પસંદગી
તા.12થી 15 ઓક્ટોબર સુધી આંતરાષ્ટ્રીય ખો-ખો ટેસ્ટ સિરિઝ મલેશિયા ખાતે યોજાનાર છે. જેમાં તાપી જિલ્લાની કહેર ગામની દીકરી ચૌધરી ઉપાસના…
Read More » -
તાપી
કુકરમુંડામાં આદિવાસી યુવા સંગઠન દ્વારા ખેડૂતો સાથે થતાં અન્યાય અંગે રજૂઆત
કુકરમુંડામાં આદિવાસી યુવા સંગઠન દ્વારા કુકરમુંડાના સેવા સદન ખાતે મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કુકરમુંડા તાલુકામાં જુના કુકરમુંડા ખાતે…
Read More » -
વલસાડ
“માનવ સેવા એજ પ્રભુ” વાક્યને સાકર કરતું; સુરતના સમાજ સેવી ટ્રસ્ટો
સુરતની વિવિધ સંસ્થાઓના સહયોગથી જય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુરના વિવિધ ગામડાઓમાં 3 હજાર જરૂરિયાત આદિવાસી પરિવારને વસ્ત્રદાન કર્યું હતું.…
Read More » -
ગુજરાત
આર્મીમાં ભરતી માટે અનુ. જ.જાતિના ઉમેદવારને વિનામૂલ્યે તાલીમનું આયોજન
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આર્મીમાં જોડવા ઈચ્છતા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે 75 દિવસની રહેવા-જમવાની સુવિધા સાથે…
Read More » -
નર્મદા
સેલંબામાં બજારો ખૂલ્યા ત્યારે શાંતિ ડહોળવાનો જેમણે પ્રયાસ કર્યો હતો તેને પોલીસે દ્વારા દબોચવામાં આવ્યો
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ લૂંટફાટની ઘટના બની હતી. ત્યારબાદ સાગબારા પોલીસે ફરિયાદ પણ…
Read More » -
વિશ્વ
દુનિયામાં કયા ધર્મના સૌથી ઓછા અને સૌથી વધુ લોકો, જાણો વિગતવાર
હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે ત્યારે આ ખૂની સંઘર્ષ વચ્ચે ધાર્મિક આધાર પર અભિપ્રાયો ધ્યાને આવે છે. એવામાં ઇસ્લામિક…
Read More »