Transparency News
-
Uncategorised
ભારતે વર્લ્ડકપમાં જીત સાથે કર્યો પ્રારંભ, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ‘વિરાટ’ જીત, રાહુલે અણનમ રહી રાખ્યો રંગ
વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે કરી…
Read More » -
વિશ્વ
હમાસ : ગાઝામાં ઇઝરાયલના નંબર-1 દુશ્મનનો જન્મ કઈ રીતે થયો?
ઇઝરાયલના વિસ્તારોમાં શનિવારે ગાઝા પટ્ટીથી રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા…
Read More » -
વિશ્વ
એક જમીનના ટુકડા માટે ત્રણ ધર્મ વચ્ચે યુદ્ધ, જાણો શું છે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ
સાત વર્ષ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફરી વિવાદ વકર્યો છે. સતત થઇ રહેલી ગોળીબારી અને હવાઈ હુમલાઓ દ્વારા ફરી…
Read More » -
વિશ્વ
હમાસે 5000 રોકેટ છોડતા ઈઝરાયલની યુદ્ધની ઘોષણા
પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી…
Read More » -
ડાંગ
વિકાસ કામોમાં હલકી કક્ષાના મટિરિયલ તા.પં. સભ્ય ઉપયોગ કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચિંચલી ગામમાં ATVT, 15માં નાણાપંચ તથા તાલુકા પંચાયતના કામોમાં તાલુકા સદસ્ય દ્વારા મનમાની કરી…
Read More » -
નર્મદા
નર્મદામાં ખેડૂતો ટેકાના ભાવે પાક વેચી શકશે
નર્મદા જિલ્લાના ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવે ડાંગર અને મકાઇની ખરીદીકરવામાં આવશે. નર્મદામાં ડાંગર, અને મકાઇ પકવતા ખેડૂતો તેમનો પાક લઘુત્તમ…
Read More » -
તાપી
ડસ્ટબિનની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો ઉચ્છલ તાલુકા પંચાયત ઉપર આક્ષેપ લાગ્યા
ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા જુદા જુદા ગામડાંમાં મૂકવામાં આવેલ 195 નંગ જેટલાં ડસ્ટબીનની ખરીદીમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના…
Read More » -
તાપી
મામલતદાર અને ટીડીઓને ગામતળ અને ગૌચરમાં દબાણો દૂર કરવા રજૂઆત
રજૂઆતમાં જે ગંભીર આરોપો લાગ્યા છે; એના પાછળ જવાબદાર કોણ? દુકાન માલિકો? સુગર ફેકટરીના ડિરેક્ટરો?, કે પછી જેમના આંખ સામે …
Read More » -
સુરત
સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, ખેડૂતો પાસેથી સીધી ખરીદશે
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,…
Read More » -
સુરત
તા.૨૫મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે
સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા…
Read More »