Transparency News
-
તાપી
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.1લી ઓક્ટોબર, 2023ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ,…
Read More » -
તાપી
હાઇવે ઉપર હાઇ સ્પીડનો વધુ એક કિસ્સો: ટીચકપુરા પાસે હાઇવેના ખાડા પુરી રહેલા ત્રણ શ્રમિકોને ટ્રકે ઉડાવતા 2ના મોત
વ્યારા તાલુકા ના ટીચકપુરા ખાતે પસાર થતાં હાઈવે પર ખાડા પુરવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમજીવીઓને પુરપાટ ઝડપે આવતી ટ્રકે…
Read More » -
બારડોલી
ધારાસભ્ય મોહન ઢોડિયાએ ‘એક દિવસ એક કલાક’ શ્રમદાન કર્યું
ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…
Read More » -
સંપાદકીય
બેજવાબદાર યુવાનથી રાષ્ટ્રપિતા સુધી મહાત્મા ગાંધીની જીવનયાત્રા
મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો. અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે. અહિંસા અને શાંતિના આ પૂજારી, જેમનો સંબંધ એક શ્રીમંત ખાનદાન સાથે હતો, જેઓ કિશોર અવસ્થામાં બળવાખોર સ્વભાવના હતા, તે ભારતના ગરીબોના પ્રતિનિધિ કેવી રીતે બન્યા, એ જાણીએ.
Read More » -
સંપાદકીય
જીવન યાત્રા-મોહનથી માહાત્માની
નમસ્તે, વાંચક મિત્રો. હું છું જગદીશ ગામિત. અને હું મારી ઓળખ આપુંતો હું ટ્રાન્સપરન્સી ન્યૂઝમાં તંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યો…
Read More » -
ગુજરાત
સરકાર દ્વારા અનુ. જન જાતિના યુવક- યુવતીઓ માટે સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમની શરૂઆત
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના…
Read More » -
તાપી
વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડેશન કરી મેડીકલ કોલેજ બનાવવાની યોજના
છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહયા છે. પ્રજાજનોને વ્યારાની…
Read More » -
માંડવી
માંડવી તાલુકાના પ્રા. શિક્ષક સંગઠન દ્વારા પૂર અસરગ્રસ્તોને કિટ વિતરણ
માંડવીના શિક્ષક સંગઠન દ્વારા સામાન્ય પરિવારના બાળકને તથા લાયબ્રેરીના નિર્માણ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં આર્થિક સહયોગમાં અગ્રેસર રહે છે.…
Read More » -
નર્મદા
નર્મદાના સાગબરામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો
ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નર્મદા જિલ્લામાં…
Read More » -
માંડવી
કીમ-માંડવી સ્ટેટ હાઇવેની હાલત કફોડી બનતા વાહનચાલકો પરેશાન
સુરતના કીમ અને માંડવીને જોડતા રાજ્ય ધોરી માર્ગની હાલત કફોડી બની છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડતા અકસ્માતની ઘટનામાં વધારો થયો…
Read More »