Transparency News
-
દક્ષિણ ગુજરાત
અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો, અંતે…આખરે પાંજરે પુરાયો
માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો. તેમજ કેટલાક પશુપાલકોના મરઘાનો શિકાર પણ કર્યો હતો. જેથી…
Read More » -
દેશ
રાજસ્થાનમાં OBC ને 27% અનામત
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ અશોક ગહલોતે ચૂંટણી દાવ રમ્યો છે. મુખ્યમંત્રી ગહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, રાજસ્થાનમાં હાલમાં ચાલી…
Read More » -
દેશ
દેશમાં નવા રાજ્યની માંગ : આદિવાસી સમાજે ડુંગરપુરમાં શક્તિપ્રદર્શન કરી ભીલ રાજ્ય બનાવવા સૂર ઉઠાવ્યો
વિશ્વ આદિવાસી દિવસ પર રાજસ્થાનના ડુંગરપુરમાં આદિવાસી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું કાર્યક્રમમાં રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા, આસામમાંથી મોટી સંખ્યામાં આદિવાસી…
Read More » -
દક્ષિણ ગુજરાત
ડાંગ જિલ્લામાં વિવિધ પરંરાગત વેશભુષા અને નૃત્યો સાથે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. વર્તમાન સમયમાં જન જાતિની ઓળખ અને…
Read More » -
દક્ષિણ ગુજરાત
રાજ્ય કક્ષાના ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ CMના હસ્તે તાપી જિલ્લાથી કરાયો
આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
Read More » -
દક્ષિણ ગુજરાત
કામરેજ તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી ઉત્સવ ઉજવાયો, આગેવાનોએ યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના…
Read More » -
દક્ષિણ ગુજરાત
મહુવા તાલુકાના ભગવાનપુરા(વાંક) ગામથી ધારાસભ્ય મોહન ઢોડીયાના હસ્તે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો શુભારંભ
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા (વાંક)…
Read More » -
દક્ષિણ ગુજરાત
આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાને બદલે દેશી દારૂનો ઘૂંટડો પી ગયા
ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી…
Read More » -
દક્ષિણ ગુજરાત
માંડવી તાલુકાના પાતલ ગામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સમાવિષ્ટ પાતલ ગામે બી.ટી.એસ ના અગ્રણી જીગ્નેશભાઈ મકવાણા દ્વારા પાતલ ગામે જેઓ છેલ્લા…
Read More » -
દેશ
પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર માટે અરજી કરી શકાશે
ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને તા.31ઓગષ્ટ-2023…
Read More »