Transparency News
-
ડાંગ
આહવાના બરમ્યાવાડ ગામના ખેડૂત સાથે PM KUSUM યોજનાનાં નામે રૂ.15 હજારની છેતરપિંડી
આહવા તાલુકાનાં બરમ્યાવાડ ગામે પીએમ કુસુમ યોજનાના નામ પર ઓનલાઈન ઠગાઈ કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અજાણ્યા…
Read More » -
સંપાદકીય
વડાપ્રધાને કચ્છ સરહદે સર ક્રીકમાં BSFના જવાનો સાથે દિવાળી મનાવી
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી અને એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં પ્રજાજોગ સંબોધન કર્યું હતું. તેમણે…
Read More » -
માંડવી
માંડવીમાં અરેઠના વિસ્તારમાં ખેતરોમાંથી મોટી સંખ્યામાં પાણીની મોટરો અને વાયરો ચોરાતા ખેડૂતોને નુકસાની
માંડવીમાં વરસાદના પગલે મોટાપાયે ડાંગર સોયાબીનના પાકનું નુકસાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે, જેમાં મોટા ભાગે ગામોમાં સર્વેનું કામ ચાલી…
Read More » -
નર્મદા
સેલંબા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોટપાડા ગામે સ્મશાન પાસે પાંચ મહીના પહેલાં નાળા પર કરવામાં આવેલ સ્ટ્રચરમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી
નર્મદા સાગબારાના ગ્રામ પંચાયત સેલંબામા સમાવિષ્ટ ગામ ગોટપાડા ગામે સ્મશાન તરફ જતાં રસ્તા પરનું નાળા પર પાંચ મહીના અગાઉ કરવામાં…
Read More » -
રમતગમત
IPL 2025 / 2025ની આઈપીએલ માટે 10 ટીમોએ ખેલાડીઓનું રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું
2025ની IPLનો તખતો તૈયાર થઈ થયો છે. માર્ચ-એપ્રિલમાં યોજનારી ખેલાડીઓની હરાજી પહેલાં કઈ ટીમ કયા ખેલાડીને ટીમમાં જાળવી રાખશે અને…
Read More » -
તાપી
નિઝર પોલીસ સ્ટેશનમાં; અંતુર્લી ગામમાં સુરતના યુવકો દ્વારા છેડતી કર્યાની ફરિયાદ નોંધાય
નિઝર તાલુકામાં આવેલ અંતુર્લી ગામની સૂકીબેન મોગ્યાભાઈ પાડવી અને બેબીબેન તથા લતાબેન અંતુર્લી ગામના રહેવાસી દિલીપભાઈ રધુનાથભાઈ પાટીલના ઘરે ઘરકામ…
Read More » -
તાપી
સોનગઢના નવાગામ વિસ્તારમાં પાણીનો ટાઈમ ફિક્સ ન હોવાથી મુશ્કેલી
સોનગઢના મરીમાતા રોડ નવાગામ,સ્ટેટ બેંક રોડ,શિવ નગર વગેરે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા અનિયમિત અને ઓછાં પ્રેશર સાથે પાણી…
Read More » -
નર્મદા
કેવડિયામાં SRP ગ્રૂપ- 18ના 14 નંબરના બ્લોકમાં પાંચમા માળથી પડી જતાં જવાનનું મોત
કેવડિયામાં પીએમ મોદીના એકતા દિવસના દિવસે યોજાનારા કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કેવડિયા એસઆરપી ગૃપના -18…
Read More » -
સુરત
સુરત આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો; પ્રદેશ મહામંત્રી પદથી પી.વી.એસ શર્માએ રાજીનામું
સુરતના પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની રણનીતિ…
Read More » -
દક્ષિણ ગુજરાત
કૃભકો ડેલિગેશનની દક્ષિણ ઝોનની ચૂંટણીમાં સુરત, ભરુચ, તાપી, નવસારી અને વરસાડની 25 બેઠક પૈકી 24 બિનહરીફ થઈ
કૃભકો ડેલિગેશનની દક્ષિણ ઝોનની ચૂંટણીમાં સુરત, ભરુચ, તાપી, નવસારી અને વરસાડની 25 બેઠક પૈકી 24 બિનહરીફ થઈ છે. જ્યારે વલસાડના…
Read More »