Transparency News
-
માંગરોળ
માંગરોળ ગેંગરેપના આરોપી શિવશંકરનું મોત
સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ…
Read More » -
નર્મદા
તિલકવાડામાં જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી રોકનારા આપના પ્રમુખ સહિત 8 સામે ફરિયાદ
તિલકવાડાના અલવા ગામે દિપડાના હુમલામાં મહિલાના મોતના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઘરે ટ્રેકટરમાં પરત…
Read More » -
તાપી
વ્યારા દૂધ મંડળીમાં 2 જુથો વચ્ચે વિવાદ વકરતા જિલ્લા રજીસ્ટાર દ્વારા કસ્ટોડિયન મુકવાનો હુકમ
વ્યારા નગરમાં આવેલી દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ સર્જાઇ રહ્યો છે સામાન્ય સભા પણ બે પક્ષો દ્વારા અલગ અલગ…
Read More » -
તાપી
ડોલવણમાં પ્રેમ પ્રસંગમાં બ્રાહ્મણને માતા-પુત્રે માર માર્યો
ડોલવણ તાલુકાના બેડચિત ગામની સીમમાં એક બ્રાહ્મણ બારમાની વિધિ કરાવવા જતા હોય, રસ્તામાં તેને મોટરસાયકલ પર અટકાવીને માતા અને પુત્ર…
Read More » -
માંડવી
માંડવીના માલધા ફાટા ચોકડી પર વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન
માંડવી તાલુકામાં દેવગઢ ઈસર જુનવાણ માલધા અન્ય ગામનો માટે સવારે 8.30 થી 10.00 સુધી મર્યાદિત બસો જતી હોવાથી બસ શરૂ…
Read More » -
તાપી
ઉચ્છલમાં યુવા કોંગેસના સભ્યો દ્વારા પ્રા. શાળામાં ઘટતાં ઓરડા તાત્કાલિક બનાવવા મામલતદારને આવેધન આપવામાં આવ્યું
સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ગણાતાં ઉચ્છલ તાલુકામાં સરકારના આદેશ મૂજબ ઓછાં બાળકો ધરાવતી શાળા નજીકની શાળામાં મર્જ કરી દેવામાં આવી હતી.જો…
Read More » -
ભરૂચ
ભરૂચમાં પુરવઠા વિભાગની બેઠક બાદ સસ્તા અનાજના દુકાણદારોનું સમાધાન, ક્વિન્ટલે 300 રૂ. કમિશન મળશે
પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારના એસોસિએશનની મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેમાં…
Read More » -
માંડવી
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન બુધવારની સાંજે થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કૈંડી…
Read More » -
માંગરોળ
માંગરોળમાં સગીરાને પીંખનાર આરોપીઓ પોલીસને જોઈને ભાગતા ફાયરિંગ; બેની ધરપકડ, એક ફરાર
માંગરોળમાં સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા…
Read More » -
નર્મદા
ડેડીયાપાડાના નવાગામમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં મધ્યાહન ભોજનનાં સંચાલકો પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવતું હોવાની લોકોએ રજૂઆત
ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોએ ભાજપ સાંસદ મનસુખ વસાવાને…
Read More »