કારોબાર
-
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળવાની ફરિયાદ
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં સસ્તા અનાજની રેશનિંગ દુકાનોમાં લાભાર્થીઓને સરકારી ધોરણ મુજબ નક્કી કરેલા જથ્થા પ્રમાણે અનાજ આપવામાં આવતું નથી,…
Read More » -
નેશનલ હાઈવે 56 પર માંડવી-નેત્રંગ રોડની ખરાબ સ્થિતિને લઈને આદિવાસી સમિતિએ આંદોલનની ચેતવણી
નેશનલ હાઈવે નંબર 56 પર આવેલ માંડવી-નેત્રંગ વચ્ચેના રસ્તાની બિસ્માર સ્થિતિને લઈને ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી…
Read More » -
ગુજરાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે રસીકરણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી
રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે ગુજરાત રાજ્યે રસીકરણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. SDG-3 ઇન્ડેક્સ મુજબ, રાજ્યે 95.95%…
Read More » -
સોનગઢમાં ગીરા ઝાંખરી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન: 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સોનગઢ તાલુકાના શિરીષપાડા ગામની સીમામાંથી પસાર થતી ગીરા (ઝાંખરી) નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાનો મોટો કેસ સામે આવ્યો છે.…
Read More » -
માંડવી તાલુકાના અરેઠ ગામમાં વૃંદાવન સ્ટોન ક્વોરીમાં ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ
માંડવી તાલુકાના અરેઠ ગામની સીમામાં આવેલી વૃંદાવન સ્ટોન ક્વોરીમાં આજે સવારે એક ગંભીર અકસ્માત બન્યો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક…
Read More » -
દક્ષિણ ગુજરાતમાં વિજળી ગૂલ: 34 લાખ ગ્રાહકો પ્રભાવિત, સાંજે 7:30 સુધીમાં પુરવઠો પુનઃસ્થાપિત
બુધવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વિજળી ગૂલ થઈ ગઈ હતી, જેના કારણે 34 લાખ ગ્રાહકો પ્રભાવિત થયા હતા.…
Read More » -
દક્ષિણ ડાંગ વન વિભાગે લાકડાં ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી
દક્ષિણ ડાંગ વન વિભાગે લાકડાં ચોરીના કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ વન વિભાગની…
Read More » -
સરદાર સરોવર નર્મદા બંધ પર વીજળી ઉત્પાદનમાં અટકાયત: કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે પગાર વિષયે ગતિરોધ
સરદાર સરોવર નર્મદા બંધ પર આવેલા બે હાઇડ્રો પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પાદનનું કામ કરતા 120 કર્મચારીઓને 27 ફેબ્રુઆરીના રોજ તેમનો…
Read More » -
માંડવીના ઝાબ ગામમાં ધરતીધન સ્ટોન ક્વોરી દ્વારા પ્રદૂષણ: ખેડૂતો અને પર્યાવરણ પર ગંભીર પરિણામો
માંડવી તાલુકાના ઝાબ ગામમાં આવેલ ધરતીધન સ્ટોન ક્વોરી અને તેના કસર પ્લાન્ટ દ્વારા થતું પ્રદૂષણ આજે ગંભીર સમસ્યા બની ગયું…
Read More » -
આંકલાવના કહાનવાડી ગામમાં જમીન ફાળવણીને લઈને ગ્રામજનોનો સખ્ત વિરોધ: શિક્ષણ કે સાંપ્રદાયિકતા?
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં 237 વીઘા જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવી છે. આ જમીન…
Read More »