નર્મદા
-
રાજપીપળામાં રોજની 300થી વધુ ઓપીડી છતાં ઓક્સિજનના બંને યુનિટ બંધ હાલતમાં
નર્મદા જિલ્લામાં મેડીકલ કોલેજ સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલ આવેલી હોવા છતાં ઓકિસજનના બંને યુનિટ બંધ હાલતમાં જોવા મળી રહયાં છે.…
Read More » -
નર્મદા નદીની આસપાસના મોલેથા- નરખડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા પાંચ ટ્રકો સહિત 1કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
નર્મદા નદીના નરખડી ભાઠા માંથી નદીમાં પાઇપો ગોઠવી પૂળિયું બનાવી જેના પરથી ટ્રકો હાઇવા પસાર કરી મોટી માત્રામાં રેતી, ગ્રેવલ…
Read More » -
સાગબારાથી પાટ સુધીનો 5 કિમીનો રસ્તો રિપેરિંગ કરવામાં 5 વર્ષથી તંત્ર દ્વારા લોકોને હાથતાળી
સાગબારાથી પાટ જતો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. વહીવટી તંત્ર તથા સ્થાનિક પ્રતિનિધિઓની…
Read More » -
ઝઘડીયાના ઈન્દોર નજીક નદીના પટ્ટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપી પાડ્યું
ઝઘડીયા તાલુકાના ઈન્દોર નજીક નદીના પટ્ટમાં ચાલતું ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપી પાડ્યું હતું. ટીમે એક મશીન અને ત્રણ ટ્રક…
Read More » -
નકલી કચેરીઓ, અધિકારીઓ બાદ કેમિકલ્સથી બનાવેલ નકલી તાડીના અડ્ડાઓ; સાગબારા તાલુકામાં પરપ્રાંતીયનો રાફડો
દેશ કે રાજ્યમાં નકલી કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે કુદરતી વસ્તુઓનુ પણ કૃત્રિમ બનાવટથી નકલી પીણાના અડ્ડાઓનો રાફડો ફાટી નિકળ્યો…
Read More » -
નર્મદાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળાને ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ બનાવનાર શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
નર્મદા જિલ્લાના અંતરિયા ગામ બોરિદ્રાની પ્રાથમિક શાળાને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર શિક્ષક અનિલ ગુરુજીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા…
Read More » -
નર્મદામાં સસ્તા અનાજની દુકાનોમાં અંગુઠો મૂકાવ્યાં બાદ જ કુપન નીકળતા; ફિંગર પ્રિન્ટના નિયમ સામે દુકાનદારોમાં કચવાટ
સરકારે પુરવઠા સંચાલકો ના ફિંગર નો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયાં છે. અમુક દુકાનોમાં બીજાના નામે…
Read More » -
દેડિયાપાડાથી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું
નર્મદા જિલ્લાના દેડીયાપાડા થી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું…
Read More » -
સાગબારાના કોલવાણ-રાણીપુર ગ્રામ પંચાયતના તલાટીની બદલી પર સ્ટે નહી આવે તો ધરણા કરવાની આગેવાનોની ચિમકી
તલાટી કમ મંત્રીની બદલી બાબતે નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના, ભાજપ , આપ અને સરપંચના સંયુક્ત નેજા પણા હેઠળ બદલી…
Read More » -
MLA ચૈતર વસાવાએ કહ્યું; ‘પોલીસ આદેશનો પાલન ના કરે તો બદલી થાય અથવા નોકરી ગુમાવી પડે છે’
‘આપ’નાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ આખો દિવસ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુજાર્યો હતો. ત્યારે હંમેશા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા ધારાસભ્યએ…
Read More »