નર્મદા
-
રાજપીપળા નજીક કરજણ નદી ઉપર 11 કરોડના ખર્ચે બનેલા પુલમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 4 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો…
Read More » -
Annoying people: નર્મદાના ગામડાઓમાં રેશન નહિ મળતાં કાર્ડધારકોને હાલાકી
રાજય સરકાર સામે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દુકાન સંચાલકો પડતર માગણીઓના સંદર્ભમાં અસહકારની ચળવળ ચલાવી રહયાં…
Read More » -
deprived of benefits: નાંદોદના રામપુરામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્મશાનને જવાનો રસ્તો જ નહિ
સરકાર આઝાદીનો અમૃત કાળ પણ ઉજવ્યો અને હવે 23 વર્ષના વિકાસની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. ત્યારે હજુ પણ એવા…
Read More » -
નાંદોદના 10 ગામના 81 ખેડૂતોને 14 વર્ષ પછી જમીન વળતર મળ્યું!
નાંદોદ તાલુકાના 10 ગામના આશરે 80થી વધારે ખેડૂતો જમીનના વળતર માટે રજૂઆતો કરી રહ્યા હતા. ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની…
Read More » -
ભરૂચમાં 60 અને નર્મદામાં 10 કવોરી ગાંધી જયંતીના દિવસથી બંધ થઇ ચુકી છે. બંને જિલ્લા મળીને 1,500થી વધારે કામદારોની દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે.
પર્યાવરણીય મંજૂરી સહિતના પ્રશ્નોને લઇ રાજયમાં બ્લેકટ્રેપ ( કપચી) કવોર એસોસીએશને અચોકકસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. ભરૂચમાં 60 અને…
Read More » -
નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું
નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલન પેઇડ કે…
Read More » -
સેલંબા ગ્રા.પં.માં મહિલા સરપંચ અને સભ્યો વચ્ચે ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ- ઉપસરપંચ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે સેલંબાના ડેપ્યુટી…
Read More » -
સાગબારાના ખોચરપાડા ગામની શાળાની શિક્ષકાએ વાલીઓને ધમકાવતાં વાલીઓ દ્વારા તાળાબંધીની ચીમકી
સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અસભ્ય વર્તન કરી ધમકીઓ આપતાં હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી…
Read More » -
સાગબારાના બેડાપાણી ગામે મહિલા મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભા
શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તાલુકાના છેવાડાનુના એવા તાપી નદીના કિનારે વસેલ…
Read More » -
નર્મદાના સાગબારા ખાતે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી
નર્મદા જિલ્લામાં તા. 1 સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના…
Read More »