નર્મદા
-
જનજાતિ કલ્યાણ આશ્રમનું નર્મદા કલેક્ટરને ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ બાબતે આવેદન
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સંચાલિત ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમે ગુજરાત ડી.એમ.એફ ને (ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન) અપાયેલું 1400 કરોડનું ફંડ…
Read More » -
નર્મદાના જીતનગરથી જૂનારાજનો રસ્તો એક વર્ષથી મંજૂર તો થઈ ગયો, પણ માત્ર કાગળ પર રહી ગયો
રાજયમાં ચોમાસામાં એક પછી એક રસ્તાઓ તૂટી રહયાં છે તેવામાં એક રસ્તો એવો પણ છે કે જે એક વર્ષથી માત્ર…
Read More » -
હેપ્પી ટીચર્સ ડે: નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને દેશી બોલીમાં શિક્ષણ આપવા ખાસ મોડ્યુલ તૈયાર
ચાલો બતાવો જોઈ કે સેપ્ટી, ચીડે, નીંડા, ફોકડી, હિયાલો એટલે શું ? આ શબ્દો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવ અજાણ્યા હશે,…
Read More » -
ડેડીયાપાડામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે.
દેડિયાપાડા તાલુકામાં તાજેતરમાં ૯ ઈંચ થી વધારે વરસાદ ખાબકતાં કુંભખાડી ગામ પાસે નદી પરનો પુલ ધોવાઈ જતાં લોકોને અને વાહન…
Read More » -
રાજપીપળામાં પાણીની સમસ્યા મુદ્દે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કરાયો
નર્મદા જિલ્લામાં એકમાત્ર નગરપાલિકા આવેલી છે. નગરપાલિકા વિસ્તારમાં વારંવાર પાણીની સમસ્યા અને રોડ રસ્તા બાબતે રહીશો રજૂઆત કરવા માટે પહોંચતા…
Read More » -
રાજપીપળામાં વિદ્યાર્થીઓએ કર્યું ST ડેપો પર હલ્લાબોલ
નર્મદા જિલ્લાના કેટલા ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના…
Read More » -
નર્મદામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ…
Read More » -
“ભારત બંધ” ને સાગબારા – સેલંબા સજ્જડ બંધને વેપારીઓએ સહકાર આપતાં એસસી/એસટી વર્ગેના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો.
તા.૨૧ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ” ભારત બંધ “નું એલાન દેશના વિવિધ સંગઠનોએ આપ્યું હતું. તે સંદર્ભમાં નર્મદા જીલ્લાના સાગબારા…
Read More » -
સાગબારાના કોલવણ ગ્રામ પંચાયતમાં લોક સહયોગથી સફળ થયું, “હર ઘર તિરંગા અભિયાન”
માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના બાળકો આ અભિયાનમાં આંનદ ઉત્સાહથી જોડાઇ દેશ ભક્તિ ગીતો તથા આઝાદીના લાડવૈયાઓના નામના સૂત્રોચ્ચાર કર્યા.…
Read More » -
સાગબારા બેંક ઓફ બરોડાના કેશીયરે મળતીયા સાથે મળી ગ્રાહકોના પૈસા ઉપાડી કર્યું એક મોટું કોંભાડ
બૈંક ઓફ બરોડા સાગબારા શાખામાં કેશીયર શ્રીકાંતે નિર્દોષ ગ્રાહકોના ખાતાઓમાંથી મળતીયાંઓના ખાતાઓમાં વગર આધારે ટ્રાન્સફર કરી, પોતે રીટર્ન ફોન -પેથી…
Read More »