નર્મદા
-
દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર હાઇકોર્ટે સુનાવણી મુલતવી, 13 ઓગસ્ટ સુધી જેલમાં જ રહેશે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને મારામારીના આરોપને કારણે…
Read More » -
પ્રકૃતિના ખોળે ખેતી: જંગલ જેવી સ્વાવલંબી ખેતીનો આદર્શ રાજ્યપાલ દેવવ્રતે આપ્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” વિષય પર એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લાના CRP, કૃષિ…
Read More » -
“પોલીસ જુલ્મથી ગભરાઈને આત્મહત્યા!” – રાજપીપળા યુવકના પરિવારના આક્ષેપોએ ખળભળાટ ઊભો કર્યો
રાજપીપળા તાલુકાના નવાફળિયા વિસ્તારમાં એક ૩૩ વર્ષીય પરિણીત યુવાનની આત્મહત્યાની ઘટનાએ ગંભીર આક્ષેપો અને ખળભળાટ ઊભો કર્યો છે. પરિવારે આત્મહત્યા…
Read More » -
NH-56 ના 6-લેનીકરણ સામે નર્મદાના ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જમીન સંપાદનને લઈને ચિંતા
નર્મદા જિલ્લાના ખેડૂતો અને ભાજપના આગેવાનોએ તાપી નદીથી શામળાજી સુધીના 6-લેનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-56ના વિસ્તરણ પ્રોજેક્ટને તરત જ રદ કરવાની…
Read More » -
રાષ્ટ્રપતિ સમક્ષ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રજૂ કર્યા: ગુજરાતના આદિવાસી વિકાસના પ્રશ્નો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અસર
ગુજરાત સહિત ભારતના ૬ રાજ્યોના પ્રતિનિધિઓએ આજે (૨૧ જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત…
Read More » -
ઝરવાણી ગામે તૂટેલા વાયરને અડતાં યુવતી ગંભીર રીતે દાઝી
ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે આજે સવારે એક હૃદય વિદારક ઘટના બની. જુનારાજ ઉપલા ફળીયાના રહીશ ૨૩ વર્ષીય યુવતી કહારી ખેતરમાં…
Read More »



