નર્મદા
-
દેડિયાપાડામાંથી બે ઝોલાછાપ તબીબ નર્મદા એસઓજીની ટીમના ચેકિંગ દરમિયાન ઝડપાયા
નર્મદા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ મેડીકલ ટીમ સાથે બાતમીના આધારે ડેડીયાપાડા ગામે મોઝદા તરફ જવાના રોડ…
Read More » -
નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીમાં 142 દિવસમાં 7.85 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ થતા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે કામદારોનું સન્માન કર્યું
રાજપીપળા નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીની પીલાણ સીઝન પૂર્ણ થઇ છે. 142 દિવસ સતત એક ધારી મશીનરી ચાલી…
Read More » -
સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ અને તલાટીની મિલીભગતથી સભ્યોને ગંધ ન આવે તે રીતે કામના બહાને સરકારી ગ્રાંટની હોળી
સેલંબા ગ્રામપંચાયતમાં હોદ્દેદારોને બગલમાં રાખી સરકારી નાણાં લુંટતાં લુહાર લોબી સરકારી કામોની વહીવટીતંત્રની વેરીફિકેશન કરવા કોઈ પડેલી નથી..અપ્રત્યક્ષ આશીર્વાદ નર્મદા…
Read More » -
લોકસભાની ચૂંટણી ટાણે નાંદોદ તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉછાળી ચૂંટણીનો બહિષ્કાર કરવાની આમુ સંગઠનની ચીમકી
ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓનો જાહેરનામું બહાર પાડી દીધું છે, ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ગ્રુપ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામપંચાયતોનો…
Read More » -
ભરૂચ લોકસભા બેઠક ઉપર 57 ટકા આદિવાસી, મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે
ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. ૧૯૮૯માં પહેલી વખત કોંગ્રેસના દિગ્ગજ મર્હુમ અહેમદ…
Read More » -
શ્રી નવજીવન આદીવાસી મહીલા વિકાસમંચ સાગબારા ખાતે પરંપરાગત બીજ મેળાનું તથા મહીલાઓના વારસાઈ હક્ક વિશેનો જાગૃત્તિ અભિયાન
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે પરંપરાગત અલિપ્ત થતાં બિયારણોની વિવિધતા શોધવા તથા ખેતીમાં મહીલાઓ ખેતીમાં ૪૦ થી ૬૦ ટકા જેટલું…
Read More » -
સ્વાભિમાનયાત્રાના ૨૧માં દીવસે ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ, આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો બર્થડે જિલ્લા બહાર મનાવવા મજબુરી
લોકસભાની ચુંટણીને ધ્યાને લઈ સ્વાભિમાનયાત્રા ઝગડીયા તાલુકામાંથી ૨૧ દીવસ પહેલાં શરૂ થઈ હતી. તે આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જન્મદીવસે જ…
Read More » -
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની” ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ
આજના સમયમાં રાષ્ટ્ર અને સમાજમાં મહિલાઓ પુરુષો જેટલી જ સક્ષમ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે…
Read More » -
પુત્ર મહેશના ભાજપમાં જોડાવાના નિર્ણયથી આદિવાસી નેતા છોટુ વસાવા નારાજ, દર્દ છલકાયું
આગામી લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તો બીજી…
Read More » -
કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્રારા બબ્બે વખત ખાતમુહર્ત થવા છતાં નાની દેવરૂપણથી ઉભારીયા રસ્તો બિસ્માર
સરકારી દફ્તરે ગ્રાંટની ફાળવણી થઈ છતાં રસ્તાનું કામ ન થતાં સારવાર અર્થે જતાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા…
Read More »