નર્મદા
-
કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશબંધીની શરતે ધારાસભ્ય ચૈતરભાઈના જામીન મંજૂર
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં…
Read More » -
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ખડગદા ગામે પ્રથમ બાલિકા પંચાયતની રચના
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના સંબંધી કાર્યવાહી કરવામાં આવી હતી.…
Read More » -
ડેડીયાપાડા તાલુકાના મોસીટ ગામના જંગલમાં આવેલ ધામણખાડી પાસે છકડો રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતના પ્રથમ બનાવ રીક્ષાચાલક રવિન્દ્રભાઈ મંગાભાઈ વસાવા, કુડી આંબા પોતાની રીક્ષા અતુલ છકડામાં મુસાફરો બેસાડીને પસાર થઈ…
Read More » -
ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર કાકરપાડાની વચ્ચે કારચાલકે બાઈકસવારના માથેથી કાર હંકારતા મોત
ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર કાકરપાડા ની વચ્ચેથી પસાર થતાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે ઉપર ગતરોજ વસંત ગુલાબભાઈ રાઠવા ભવરીસાર સહિત…
Read More » -
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાઈ
લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે…
Read More » -
છોટુભાઈ વસાવા પ્રત્યે સમાજ અને વિરોધ્ધી પાર્ટીઓની પેશી ગયેલ માનસિકતાં વિશે છોટુભાઈ વસાવાનો ઉવાચ?
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના માલજીપુરા ખાતે સમાજમાં અને નેતાઓ છોટુ વસાવા પ્રત્યેની જે માનસિકતા ધરાવે છે. તે વિશેના છોટુભાઈ વસાવાને…
Read More » -
“પાણી આવે એના પહેલા પાળ બાંધવી” વાક્ય સાર્થક કરતું બાળ સુરક્ષા વિભાગ
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો અને અતિ પછાત જિલ્લો છે. આર્થિક અને શૈક્ષણિક રીતે પણ પછાત હોય આદિવાસી દીકરીઓને…
Read More » -
નંદુરબારથી રાજકોટ જતી વેળા માર્ગમાં બનેલો બનાવ, ધનશેરા પાસે શોર્ટ સર્કિટથી આગ લાગતાં કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક ભસ્મીભૂત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનશેરા ગામ પાસે નંદુરબારથી કપાસની ગાસંડીઓ ભરીને રાજકોટ ખાતે જતી ટ્રકમાં સવારના 10 કલાકના અરસામાં શોર્ટ…
Read More » -
ન્યાયિકરણમાં “ના રાજા, ના રંક; સબકા એક હી હૈ ન્યાય!” સાબિત કરતો કિસ્સો બન્યો સાગબારમાં…
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પલાસવાડા ગામે મતદારોને પર દાબદબાણ કરી એક જ પરિવારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત…
Read More » -
AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે.…
Read More »