નર્મદા
-
આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાને બદલે દેશી દારૂનો ઘૂંટડો પી ગયા
ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી…
Read More » -
નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા તાલુકા મથકે ઉજવણી કરાશે, 3.5 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 9.5 કરોડના નવા કામોના ખાતમુહૂર્ત કરાશે
9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓની…
Read More » -
રાજપીપળા – દેડિયાપાડામાં આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી
સરકારી ઉજવણીમાં બે મંત્રી આવશે, સમાજ મૌન રેલી કાઢશે રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ અને દેડિયાપાડા ખાતે બે મંત્રીઓની ઉપસ્થિતિમાં આદિવાસીઓ…
Read More » -
ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને લઈને જ્યાં રાજકીય પક્ષો રણનીતિ ઘડવામાં લાગ્યા છે. ભાજપની નજર…
Read More » -
50,000થી વધુની મેદની સાથે દેડિયાપાડામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસઃ મણિપુર મામલે કાળી પટ્ટી પહેરશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનો દ્વારા ઘોષીત ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે દેડિયાપાડા સર્કિટ…
Read More » -
ધાનપોર ગામના પાટીયા પાસે બેફામ જતી મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં 9 મુસાફરોને ઇજા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામના પાટિયા પાસે મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં અંદર બેઠેલા મુસાફરોને ઇજા થઈ હતી.…
Read More » -
સમીક્ષા બેઠકનું આયોજન: સાગબારા-ડેડિયાપાડામાં મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની ચર્ચા
વર્ષ 2006થી ગુજરાત સરકાર દ્વારા વિકાસશીલ તાલુકા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આદિજાતિ વિસ્તારનાં અલ્પ વિકસિત તાલુકાઓને તાલુકાદીઠ વાર્ષિક 2…
Read More » -
જિલ્લા મહેસુલ વિભાગમાં ભરખમ સુધારો: નર્મદાના 24 નાયબ મામલતદારની જિલ્લા બહાર સામૂહિક બદલી
નર્મદા જિલ્લાના મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીના હુકમ કર્યા છે. 24 નાયબ…
Read More » -
ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ-UCCનો વિરોધ દર્શાવ્યો
ભાજપ સરકાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ-UCC લાગુ કરવા જઈ રહી છે એવી વાતો વહેતી થઈ છે. ત્યારે દેશ ભરમાં અનેક…
Read More » -
કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો કાયદાનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા આ ચોમાસા દરમિયાન સંસદીય સત્રમાં સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ કાયદો અમલી બનાવાય એ માટેના અવાર નવાર…
Read More »