નર્મદા
-
સાગબારાના પાંચપીપરી ગામની મુખ્ય શિક્ષિકાના ચાર્જ બાબતે ચાલી રહેલો વિવાદમાં નવો વળાંક
સાગબારના પાંચપીપરી ગામની શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જને લઇ વિવાદમાં વધુ એક વળાંક જોવા મળ્યો. જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનિત પ્રતિષ્ઠિત ગામની…
Read More » -
દેડિયાપાડામાં આદિવાસી સાહિત્ય-સંસ્કૃતિ પર રાષ્ટ્રીય સેમિનાર
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં “આદિવાસી: સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં UCC કમિટીમાં આદિવાસી પ્રતિનિધિત્વની માંગ સાથે CM ને પત્ર લખ્યો
ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને…
Read More » -
દેડિયાપાડાના તાબદા ગામે જીવના જોખમે અભ્યાસ કરતાં છાત્રો
દેડિયાપાડાના તાબદા ગામે જીવના જોખમે અભ્યાસ કરતાં છાત્રોના માથે જોખમ ઉભું થયું છે. નર્મદા જિલ્લામાં શાળાઓની ખસ્તાહાલત સંદર્ભમાં સાંસદ મનસુખ…
Read More » -
સાગબારાના પાંચપિપરી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણુંકને લઈને વિવાદ ઊભો થયો
સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે. શાળામાં આંતરિક બદલીથી આવેલા નવા મુખ્ય શિક્ષક…
Read More » -
નર્મદા જિલ્લા તકેદારી આદિજાતિ વિકાસ સમિતિની ત્રિ-માસિક બેઠકમાં આદિવાસીઓ પર અત્યાચારો રોકવા પગલાં ભરવા તાકીદ કરવામાં આવ્યું
નર્મદા જિલ્લા તકેદારી આદિજાતિ વિકાસ સમિતિની ત્રિ-માસિક બેઠક જિલ્લા કલેક્ટરએસ.કે. મોદીની અધ્યક્ષતામાં મળી હતી. તેમણે આદિવાસીઓ પર અત્યાચાર થવા ન…
Read More » -
ડેડીયાપાડાના વાઘઉંમરથી ચોપડી ગામ સુધીનો પહેલીવાર બનતો રસ્તો બન્યો; પણ કોન્ટ્રાકટરોએ ખિસ્સા ભરવાનું જ કામ કર્યું
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના મતવિસ્તારમાં યોજના નામે ઉઘાડી લુંટ ચલાવતાં તંત્રના આશીર્વાદથી કોન્ટ્રાકટર, કાયદો અને વ્યવસ્થાની આવી હાલત કોના પાપે? ગુજરાતમાં…
Read More » -
સાગબારા એકલવ્ય સ્કૂલના 267 વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધારા માં
સાગબારા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 267 વિદ્યાર્થીઓના શિક્ષણનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. હાલમાં આઈટીઆઈના જૂના બિલ્ડિંગમાં ચાલી રહેલી…
Read More » -
નર્મદા અને ભરૂચ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ અને હોસ્ટેલોની દયનીય સ્થિતિ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
નર્મદા અને ભરૂચ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ અને હોસ્ટેલોની દયનીય સ્થિતિ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર…
Read More » -
ગરુડેશ્વરના નાના થવડિયા ગામની 8 વર્ષની બાળકી નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત
ગરુડેશ્વરના નાના થવડિયા ગામની 8 વર્ષની બાળકી નો મૃતદેહ ગત રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે નાના થવડીયા ગામ નજીક નર્મદા…
Read More »