ભરૂચ
-
ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોને રાજ્ય માનવ અધિકાર આયોગનું તેડું આવ્યું
ભરૂચમાં ભાડભૂત બેરેજથી અસર પામનારા માછીમારોને માછીમારી માટે આલિયાબેટ પાસે આપવાની જગ્યા કચ્છના મીઠા ઉદ્યોગને ફાળવી દેવામાં આવતાં માછીમાર સમાજમાં…
Read More » -
વકફ બોર્ડને મળતા દાનમાંથી બાળકોને અલકાયદા અને જેહાદ જેવા કાર્યોમાં સામેલ કરાય છેઃ મનસુખ વસાવા
હાલમાં વકફ બિલ મૂદ્દે વિવાદ ઘેરો બની રહ્યો છે. અમુક લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો અમુક લોકો એનું…
Read More » -
ધારીખેડામાં સુગરમાંથી સભ્યને હટાવી લેવાના નિર્ણય સામે સાંસદને મનદુઃખ
નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે સરકારે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ડિસ્ટ્રીકટ સુનિલ પટેલની નિમણુક કરી હતી.ગણતરીના દિવસોમાં જ…
Read More » -
નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર, ગાંધી બજાર સુધીનો CC રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના લાગ્યા આરોપો
નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ 1300 મીટરનો સીસી રસ્તો નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર, ગાંધી બજાર સુધીનો બનાવવામાં આવ્યો…
Read More » -
ભરૂચમાં સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ભરૂચમાં આજ રોજ વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ હતી. શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને…
Read More » -
નેત્રંગના રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત 50 વૃક્ષનું નિકંદન : અનામત વૃક્ષોની ચોરી છતાં ગુનો નહીં
નેત્રંગ તાલુકાના કોઇલીમાંડવી નજીકનાં જંગલોમાં ત્રણ દિવસ અગાઉ જ લાકડા ચોરોએ 50થી વધુ ખેરના ઝાડનંુ નિકંદન કરીને તસ્કરી કરી ગયા…
Read More » -
ચાંદીપુરા વાયરસથી નેત્રંગના ખરેઠા ગામના 3 વર્ષના બાળકનું મોત
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસે એન્ટ્રી કરતા સ્થાનીકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા નેત્રંગના ધાંણીખુટ ગામે શંકાસ્પદ…
Read More » -
નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં વોર્ડ સુધી ગાય પહોંચી ગઇ
નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના 78 ગામના લોકો સરકારી રાહે નિદાન અને સારવાર માટે આવતા હોય છે .જેમાં વર્ષની…
Read More » -
અંકલેશ્વરના આજૂબાજૂના વિસ્તારોમાં ગેંગ સક્રિય વટારીયામાં બંધ પડેલ પેટ્રોલ પંપની બાજુમાંથી ટાટા કંપનીના ટ્રક નંબર- GJ-06-Z-5900 ની ચોરી
અંકલેશ્વર શહેરના આજુબાજુના વિસ્તારમાં ઘણી વખત મોટાભાગે મોટર સાયકલોના સમાચાર વહેતાં રહેતાં હતાં.પણ હાલમાં ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના વટારીયા શ્રી…
Read More » -
‘ભરતી અનુભવી ઉમેદવારોની હતી’, અંકલેશ્વરના વીડિયોને ભાજપે ગણાવ્યું કોંગ્રેસનું ષડયંત્ર, રોજગાર કચેરીએ કર્યા ખુલાસા
ભરૂચમાં નોકરી મેળવવા માટે આવેલા ઉમેદવારોની ભીડ અને ધક્કામુક્કીને કારણે રેલિંગ તુટવાનો વીડિયો વાયરલ થયા બાદ જ્યારે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો…
Read More »