ભરૂચ
-
ભરૂચમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મોટું ધરણું
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં ભરૂચ શહેરમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મોટું શાંતિપૂર્ણ…
Read More » -
નિઝર તાલુકામાં ગંદા પાણીની વહેંચણી: સ્થાનિકો ત્રાહિમામ, અધિકારીઓ બેદરકાર
તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ગામના સંગીતા નગર ફળિયામાં ગટર લાઇન ઉભરાતા ગંદા પાણીની વહેંચણીથી સ્થાનિક લોકો પરેશાનીમાં…
Read More » -
ભરૂચમાં GMDCના જમીન સંપાદન વિરુદ્ધ આદિવાસીઓનો વિરોધ: જળ સમસ્યા અને પર્યાવરણીય નુકસાનની ચિંતા
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં આશરે 4,500 હેક્ટર જમીન લિગ્નાઇટ ખનન…
Read More » -
વાલીયા તાલુકામાં GMDC ના લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે લોકસુનાવણીમાં સ્થાનિક વિરોધ
વાલીયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા સૂચિત લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી. આ…
Read More » -
જંબુસર તાલુકામાં યુવતી પર દુષ્કર્મ અને મારામારીનો ગંભીર કેસ, બે આરોપીઓની ધરપકડ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં એક ગામમાં 22 એપ્રિલ 2025ના રોજ એક 23 વર્ષની યુવતી પર દુષ્કર્મ અને મારામારીની ગંભીર ઘટના…
Read More » -
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાજકીય નેતાઓની અનોખી એકતા
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક લગ્નપ્રસંગ દરમિયાન એક અભૂતપૂર્વ ઘટના બની, જેમાં રાજકીય રીતે અલગ-અલગ વિચારધારા ધરાવતા ત્રણ પ્રમુખ નેતાઓ…
Read More » -
ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના પગારમાં વિલંબ: ટેકનિકલ ખામીને કારણે આર્થિક સંકટ
ભરૂચ જિલ્લાના 3 હજારથી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર મંગળવાર (9 એપ્રિલ) સાંજ સુધીમાં ન મળવાથી આર્થિક મુશ્કેલીઓનો…
Read More » -
ભરૂચમાં ગેરકાયદેસર ખનીજ વહન રોકવા આકસ્મિક તપાસ: 1 કરોડના માલ સાથે 5 ટ્રક જપ્ત
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ચોરી અને વહનને અટકાવવા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમે આકસ્મિક તપાસ કરી…
Read More » -
પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ: જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીને મોટું નુકસાન
પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કંપનીઓને મોટા પાયે નુકસાન…
Read More » -
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More »