ભરૂચ
-
ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ પર અધિકારીઓએ કાર્યવાહી કરી
ઝઘડિયા તાલુકાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ પર અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે. ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિજ્ઞાન અને…
Read More » -
ઝઘડીયાના 20 ગામોને જોડતું પડવાણીયા – પિપરીપાન રસ્તા વચ્ચેનું નાળું મોતના કૂવા સમાન બન્યું; છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
હાલમાં નેતાઓ દ્વારા વારેઘડીયે આદીવાસીઓ માટે ચિંતિત હોવા અંગેના ભાષણોમાં સાંભળ્યું છે. અને સ્થાનિક નેતાઓ પણ સમાજની ચિંતા નહી પણ…
Read More » -
ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં નેટવર્કના અભાવે સર્વર ધીમું ચાલતાં PMAY યોજનાના સર્વેમાં વિલંબ
ઝઘડિયાના ધારાસભ્યએ ગ્રામ વિકાસ કમિશનરને એક પત્ર લખી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરીની…
Read More » -
ભરૂચના શુક્લતીર્થમાં લીઝની જમીન અને નાવડી ચલાવવાના વિવાદે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 26 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઘટના 27 જાન્યુઆરી 2025ના રોજ બની હતી,જ્યારે હીરાલાલ વસાવા, પપ્પુભાઈની લીઝમાં નાવડીના ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા.સવારે 10:30 વાગ્યે…
Read More » -
વાગરા તાલુકાના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ થતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું
વાગરાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરી કાયદાની સંઘર્ષમાં આવતો બાળક નાસી છુટ્યો હતો. દરમિયાનમાં સ્થાનિક પોલીસ સહિત એલસીબીની…
Read More » -
જંબુસરના SDM પર ટીંબી ગામના ખેડૂતોને દબાણ નિયમિત કરવા 300થી વધારે દિવસ ફાઇલ મૂકી રાખી ધક્કા ખવડાવવાનો આરોપ લાગ્યો
જંબુસર તાલુકાના ટીંબી ગામના ખેડૂતને દબાણ નિયમિત કરવા માટે 2 વર્ષથી સરકારી કચેરીઓના ધકકા ખાવા પડતાં હોવાની ઘટના સામે આવી…
Read More » -
આમોદના કબ્રસ્તાન પાસે ટપોટપ એક બાદ એક કાગડા ઝાડ પરથી પટકાયા અને મોત નિપજ્યું, વનવિભાગે તપાસ હાથ ધરી
આમોદના કબ્રસ્તાન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સાથે ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા છે. આ…
Read More » -
ભરૂચમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ…
Read More » -
અંકલેશ્વર- વાલિયા રોડ માટે 55 કરોડની ફાળવણી પણ R &Bના અધિકારીઓને કામગીરીના નિરિક્ષણ માટે સમય જ નથી
અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ ચોમાસામાં બિસમાર બની ગયાં બાદ આજદિન સુધી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. હાલમાં આ ધોરીમાર્ગનું 55…
Read More » -
ભરૂચ ભૂસ્તર વિભાગે 2 કરોડના 7 વાહનો સીઝ કર્યાં
ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ત્રણ સ્થળેથી ગેરકાયદે રીતે ખનીજનું વહન કરતાં કુલ 2 કરોડની મત્તાના 7…
Read More »