સુરત
-
તરસાડી ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. આ યોજાયેલ રેલીમાં માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા…
Read More » -
ઘલા-બૌધાન રોડ પર અકસ્માત સર્જાતા કાર પલ્ટી મારી શેરડીના ખેતરમાં ઉતરી
ઘલા-બૌધાન રોડ પર ઘલા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ઇકો કાર…
Read More » -
સુરત જિલ્લાની માધ્યમિક, ઉ.મા. સ્કુલોમાં 47 આચાર્યોને નિમણૂંક પત્ર
64 સ્કૂલોમાં આચાર્યોની ભરતી થવાની છે, ૧૪ને રવિવારે નિમણૂંક પત્ર અપાશે ત્રણ સ્કૂલોમાં ગુંચ સુરત શહેર- જિલ્લાની માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં ખાલી…
Read More » -
મણીપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા માંગણી
માંગરોળ તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સભ્યોએ મણિપુર રાજ્યમાં બનેલી સ્ત્રી અત્યાચારની ઘટના માં દોષિત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની…
Read More » -
માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પાસેથી LCB પોલીસે રૂ. 12.24 લાખના દારૂ સહિત રૂ. 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટ્રક સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.…
Read More » -
અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો, અંતે…આખરે પાંજરે પુરાયો
માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો. તેમજ કેટલાક પશુપાલકોના મરઘાનો શિકાર પણ કર્યો હતો. જેથી…
Read More » -
કામરેજ તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી ઉત્સવ ઉજવાયો, આગેવાનોએ યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના…
Read More » -
મહુવા તાલુકાના ભગવાનપુરા(વાંક) ગામથી ધારાસભ્ય મોહન ઢોડીયાના હસ્તે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો શુભારંભ
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા (વાંક)…
Read More » -
માંડવી તાલુકાના પાતલ ગામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સમાવિષ્ટ પાતલ ગામે બી.ટી.એસ ના અગ્રણી જીગ્નેશભાઈ મકવાણા દ્વારા પાતલ ગામે જેઓ છેલ્લા…
Read More » -
ઉમરપાડાના દિવતણ ગામે તળાવના ઊંડા પાણીમાં પગ લપસતા ડૂબી જવાથી ખેડૂતનું મોત નીપજ્યું
ઉમરપાડા તાલુકાના દિવતણ ગામે ઘાસચારો કાપવા ગયેલા ખેડૂતનો પગ તળાવમાં લપસી જતાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. દિવતણ…
Read More »