દક્ષિણ ગુજરાત
-
સાપુતારાના નવાગામના વિસ્થાપિતો સાથે ડાંગ SPનો લોક સંવાદ
સાપુતારા માટે વિસ્થાપિત થયેલા નવાગામના લોકો સાથે ડાંગ જિલ્લા પોલીસ વડા અને ગામના પોલીસ પટેલ સહિત ગ્રામજનોનો લોક સંવાદ યોજાયો…
Read More » -
ડાંગ સિવિલ હોસ્પિ.ના ખાનગીકરણ મુદ્દે સંઘર્ષ સમિતિની બેઠક મળી
વઘઇ -આહવા રાજ્યમાં સરકારી હોસ્પિટલોના ખાનગીકરણ મુદ્દે આદિવાસી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સેવાના ખાનગીકરણ મામલે પાલનપુરથી લઇને…
Read More » -
સાદડકુવા નજીક ભારે વહેણને કારણે ગરનાળાનું પુરાણ ધોવાયું
સોનગઢ તાલુકાના સાદડકુવા ગામ પાસે થી વહેતાં કોતર પરના લો લેવલ ગરનાળા પાસેનું પુરાણ ભારે વરસાદી વહેણના કારણે ધોવાઈ ગયું…
Read More » -
જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ધોરણ-9 અને 11ના વર્ષ-2024-25 માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તા.31-10-2023 રહેશે
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીમાં…
Read More » -
રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વ્યારા સુગરની મુલાકાત લઈ સમિક્ષા કરી
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરી સાઇટની મુલાકાત લઇ,…
Read More » -
પિપલ્યામાળના સસ્તા અનાજના દુકાનદારે ગોડાઉનમાં ફાંસો ખાધો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના પિપલ્યામાળ ગામમાં સસ્તા અનાજની દુકાનની તપાસણી માટે મામલતદાર અને તેમનો સ્ટાફ આવ્યો હતો ત્યારે સસ્તા અનાજના…
Read More » -
ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં બાગાયતી પાકના નુકસાન પર સહાય મળશે
ભારે વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તાજેતરમાં તારીખ 16થી 18…
Read More » -
નિઝરમાં BTP દ્વારા તાલુકા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
નિઝર તાલુકામાં ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા નર્મદા નદી ઉપર આવેલ સરદાર ડેમમાંથી ગત રોજ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા…
Read More » -
માનવ સર્જીત કે કુદરતીઃ નર્મદાના આ અધિકારીએ કહ્યું, ‘ડેમમાંથી પાણી છોડવું અને ભારે વરસાદ પડવો બંને કુદરતી સંયોગ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બર્થડેમાં ઝાકમઝોળ બતાવી ચાપલુસી કરવાની લ્હાયમાં નર્મદાના ડેમનું પાણી સંગ્રહી રાખવામાં આવ્યું અને તે જ કાળે ભારે…
Read More » -
વ્યારામાં આદિવાસી આંદોલનકારીઓ સાથેની બેઠકમાં તડાફડી, મંત્રી કુંવરજીએ ટેબલ ઠોકી ચાલતી પકડી
રાજ્યમંત્રી કુંવરજી હળપતિ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ મુદ્દાને લઈ ચર્ચાના સ્થાને રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી તેમની સાથેનો વિવાદ…
Read More »