દક્ષિણ ગુજરાત
-
નર્મદા જિલ્લા ભાજપમાં નીલ રાવને જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક
નર્મદા જિલ્લા ભાજપમાં યુવા નેતૃત્વને પ્રતિનિધિત્વ મળ્યું છે. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે સફળ કામગીરી કરનાર નીલ રાવને હવે જિલ્લા…
Read More » -
સુરત જિલ્લા ભાજપના નવા સંગઠન પ્રમુખ તરીકે ભરત રાઠોડની ફરીથી નિમણૂંક
પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સુરત જિલ્લા ભાજપના નવા સંગઠન પ્રમુખની વરણી માટે આજે બારડોલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક…
Read More » -
આસારામ-નારાયણ વિરુદ્ધના સાક્ષીઓ ઉપર એસિડ ફેંકનારો 10 વર્ષે પકડાયો
આસારામ બાપુ અને નારાયણ સાંઇ વિરુદ્ધના બળાત્કારના ગુનામાં સાક્ષીઓને ડરાવવા માટે એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાઓ જેવા ગુનાઓમાં સંડોવાયેલો…
Read More » -
ડોલવણ તાલુકામાં પદમડુંગરી પ્રોજેક્ટ અંતર્ગત 12 કરોડ રૂપિયાની મંજૂરી, 1718 કામો શરૂ
ડોલવણ તાલુકાની પદમડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસના માર્ગદર્શન અને DWDU પ્રોજેક્ટ ડાયરેક્ટર ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ…
Read More » -
સોનગઢ તાલુકામાં સૌર ઊર્જાથી સિંચાઇ યોજનાનો લોકાર્પણ
સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામમાં સૌર ઊર્જાના ઉપયોગથી કૃષિ ઉન્નતિની નવી દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જે…
Read More » -
ડાંગ દરબાર 2025: 9 થી 12 માર્ચ દરમિયાન ભવ્ય આયોજન
ડાંગ જિલ્લાની ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ઐતિહાસિક પરંપરા ‘ડાંગ દરબાર’ મેળાનું આયોજન આ વર્ષે 9 થી 12 માર્ચ દરમિયાન…
Read More » -
સોનગઢના ખાંભલા આશ્રમ ફળિયામાં પાણીની ટાંકી બંધ: ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની મુશ્કેલીની શક્યતા
સોનગઢ તાલુકાના ખાંભલા ગામમાં આવેલા આશ્રમ ફળિયામાં પાણીની ટાંકી અને મીની પાણી પુરવઠા યોજના હાલમાં બંધ સ્થિતિમાં છે. આ સ્થિતિને…
Read More » -
વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચારના આરોપો: 40 ગામોના વિકાસ કામોમાં ગંભીર ગોબાચારી અને ડુપ્લિકેશનનો આક્ષેપ
વાલોડ તાલુકાના 40 ગામોમાં સરકારી અનુદાનોમાંથી કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં, વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર, ગોબાચારી અને ડુપ્લિકેશનના આરોપો…
Read More » -
સાગબારાની મહિલા સરપંચો અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વિવાદ: 10% કમિશનના આક્ષેપો પર માનહાનીનો કેસ દાખલ કરવાની ચેતવણી
સાગબારા તાલુકાની મહિલા સરપંચો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય વસાવાએ સાગબારા તાલુકાની સાત ગ્રામ…
Read More » -
ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ પર અધિકારીઓએ કાર્યવાહી કરી
ઝઘડિયા તાલુકાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ પર અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે. ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિજ્ઞાન અને…
Read More »