દક્ષિણ ગુજરાત
-
રાજપીપળાની અસલામત STથી ડેપો મેનેજર કે ભરૂચ બેઠેલા અધિકારીઓ મુસાફરોને પડતી તકલીફ માંથી મુક્તિ અપાવે તેવી માંગ
નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનું યોગ્ય સંચાલન નહિ થતું હોવાની વારંવાર ફરિયાદ સંભળાઈ છે જેમાં ખાસ કરીને અમુક રૂટ પર…
Read More » -
ચૈતર વસાવા SOUના સત્તા મંડળ પર ભડક્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે, આ કામોને લઈને તેની અંદર…
Read More » -
સોનગઢ તા.પંચાયતના કોંગ્રેસના સભ્યને કપડાં ફાડી, વાળ કાપી મહિલાને બેરહેમીથી મારી
સોનગઢ તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્યને ગતરોજ રાણીઆંબા રેલવે ફાટક પાસે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ…
Read More » -
ડાંગ સુબીરના સાવરદા ગામે RSETI અને DRDA આહવાના સહયોગથી 6 દિવસીય જ્યુટ પ્રોડકટ બનાવવા અંગેની તાલીમ યોજાઇ
ડાંગ જિલ્લા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવાના સહયોગથી સુબીર તાલુકાના સાવરદા ગામે 6 દિવસીય…
Read More » -
ડાંગમાં દિવાળી અગાઉ હંગામી કર્મીઓને પગાર ચૂકવણી કરવા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે કલેક્ટરને આવેદન આપ્યું
ડાંગ જિલ્લામાં દિવાળી પહેલા હંગામી કર્મચારીઓનો પગાર ચૂકવણી માટે કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખે રજૂઆત કરી હતી. રાજય સરકાર દ્વારા સરકારી…
Read More » -
ઉકાઈ વિસ્થાપિત પરિવારોએ વનધિકાર જમીન બાબતે ધાકધમકી આપવા સામે રક્ષણ આપવા સુરત કલેક્ટરને રજૂઆત કરી
સાગબરાના હલગામ-પાડીના લોકોને બિજા જિલ્લાના હોવાના કારણે જંગલ જમીન પર બેદખલ અને કાચા ઘરો સળગાવી દેવાની ધમકી વારંવાર મળી રહી…
Read More » -
નર્મદાની સંકલનની બેઠકમાં ખરાબ માર્ગો વહેલી તકે રિપેર કરાવવા સૂચના
ચોમાસા બાદ ખરાબ થયેલા તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવવા સાંસદ અને ધરાસભ્યોએ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. ચોમાસામાં શહેરી તથા ગ્રામ્ય…
Read More » -
ઉકાઈમાં ટેમ્પોએ અડફેટે લેતાં મજૂરનું મોત
સોનગઢ ગામ ખાતે મજૂરી કરવા આવેલ ઉકાઈના એડુભાઈ દગાભાઈ પવારને ટેમ્પો ચાલકે અડફેટમા લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર…
Read More » -
આમોદના કાંકરિયા નજીક આવેલ ITIના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરે છે
ભરૂચ આમોદ વિસ્તારમાં એસટી બસના ધાંધિયાના કારણે આઇટીઆઇના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરવાની ફરજ પડી…
Read More » -
વાંસદાના કૂરેલિયા ગામે છાત્રાલયમાં પૂરતો સ્ટાફ નહીં હોવાથી અસુવિધાને લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર
વાંસદાના કૂરેલિયા ગામે આદિજાતિના બાળકો માટે સરકારી માધ્યમિક શાળા અને જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવેલા છાત્રાલયમાં પૂરતો સ્ટાફ નહીં…
Read More »