દક્ષિણ ગુજરાત
-
ડેડીયાપાડાના નવાગામમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં મધ્યાહન ભોજનનાં સંચાલકો પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવતું હોવાની લોકોએ રજૂઆત
ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોએ ભાજપ સાંસદ મનસુખ વસાવાને…
Read More » -
રાજપીપળા નજીક કરજણ નદી ઉપર 11 કરોડના ખર્ચે બનેલા પુલમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 4 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો…
Read More » -
કુકરમુંડાના મોદલા ગામમાં કરોડો ખર્ચે બનેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ ન થતા દર્દીઓએ હાલાકી અનુભવી
તાપીના કુકરમુંડાના મોદલા ગામ ખાતે ગામજનો સહીત આજુબાજુ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે સરકાર…
Read More » -
વાંસદા મામલતદારે 13 હોટલોમાંથી ઘર વપરાશના 30 સિલિન્ડર સીઝ કર્યા
વાંસદા વિસ્તારમાં આવેલી હોટલો પર વાંસદા મામલતદારે ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વાંસદામાં હાલ અનેક નાની…
Read More » -
નવસારીમાં કાલિયાવાડીથી કાછીયાવાડીને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી રેલના પાણી નીકળી ગયા પાછળ સર્જાયેલી ખાનાખરાબી યથાવત
નવસારીમાં કાલીયાવાડીથી કાછીયાવાડીને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી રેલના પાણી બાદ નમી ગયેલ રેલિંગથી લોકોમાં અકસ્માતની ભિતી સેવાઇ રહી છે.…
Read More » -
રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના સભ્યોએ દલિત અને મહિલાઓ પર થતા અત્યાચાર બંધ કરવા કલેક્ટરને આવેધન પાઠવ્યું
નવસારીના RPIના હોદ્દેદારોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. દલિતો ઉપર થતા અત્યાચારો અને મહિલાઓ પર થતા દુષ્કર્મના બનાવો અને કાયદો-…
Read More » -
ઉનાઈ પંથકમાં ચડાવથી કેળકચ્છ સુધીના રસ્તા પર વર્ષોથી તંત્ર દ્વારા માત્ર થીંગડા મારી કામ ચલાવાઈ રહ્યું છે.
ઉનાઈ પંથકમાં આવેલો તેમજ વાપી-શામળાજી હાઇવેને જોડતો ચડાવથી કેળકચ્છ સુધીના રસ્તા પર વર્ષોથી તંત્ર દ્વારા માત્ર થીંગડા મારી કામ ચલાવાઈ…
Read More » -
વાંસદા પોલીસે માર માર્યાના આક્ષેપ સાથેનો યુવકનો સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો થયો
વાંસદામાં રહેતા ધનરાજ વૈષ્ણવ કારમાં બહેન અને માતાને લઈને ઘરે આવ્યા હતા અને ગાડીમાંથી માતા તથા બહેન ઉતાર્યા હતા. બે…
Read More » -
Navsari water supply scam: નવસારી પાણી પુરવઠા કૌભાંડમાં CID ક્રાઇમની કાર્યવાહી
ચકચારિત નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા વધુ ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા કોબાનમાં 14…
Read More » -
Annoying people: નર્મદાના ગામડાઓમાં રેશન નહિ મળતાં કાર્ડધારકોને હાલાકી
રાજય સરકાર સામે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દુકાન સંચાલકો પડતર માગણીઓના સંદર્ભમાં અસહકારની ચળવળ ચલાવી રહયાં…
Read More »