દક્ષિણ ગુજરાત
-
ડાંગ જિલ્લા પચાયતનાં બાંધકામ વિભાગ હસ્તક આવતાં પાંડવાથી પ્રવાસન સ્થળ પાંડવ ગુફાને જોડતો રસ્તો દોવાયો
ડાંગ જિલ્લા પચાયતનાં બાંધકામ વિભાગ હસ્તક આવતાં પાંડવાથી પ્રવાસન સ્થળ પાંડવ ગુફાને જોડતો રસ્તો ચોમાસા પહેલાં જ બન્યો છે. પણ…
Read More » -
સાગબારા બેંક ઓફ બરોડાના કેશીયરે મળતીયા સાથે મળી ગ્રાહકોના પૈસા ઉપાડી કર્યું એક મોટું કોંભાડ
બૈંક ઓફ બરોડા સાગબારા શાખામાં કેશીયર શ્રીકાંતે નિર્દોષ ગ્રાહકોના ખાતાઓમાંથી મળતીયાંઓના ખાતાઓમાં વગર આધારે ટ્રાન્સફર કરી, પોતે રીટર્ન ફોન -પેથી…
Read More » -
ભરૂચમાં સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ભરૂચમાં આજ રોજ વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ હતી. શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને…
Read More » -
વાંસદામાં આદિવાસી દિને ફરી હુંકાર, 21મી એ ભારત બંધના એલાનને ધારાસભ્યનું સમર્થન
વાંસદા તાલુકાના ગામેગામથી આદિવાસીઓએ વાંસદામાં ભેગા થઈ કુંકણા સમાજ ભવનથી રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. આ રેલીમાં…
Read More » -
વઘઇના ગાંધી બાગમાં આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરાઇ
આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના…
Read More » -
ડોલવણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત…
Read More » -
વ્યારા તાલુકા પંચાયત હસ્તકના છેવડી ગામના લોકોએ કંટાળી તંત્રના પાપે જાતે જ દેશી પુલ બનાવી સમસ્યા હલ કરી
તાપી જિલ્લામાં થોડા દિવસો પેહલા ભારે વરસાદને પગલે નદી-નાળાંઓમાં ભરપૂર પાણીની આવક થતાં કોઝવે અને રસ્તાઓ ધોવાયા હતા. જેને લઇને…
Read More » -
સાગબારા જૂની RTO ઓફીસ નજીક બાઈક સ્લીપ થતાં એકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર પુણે (મહારાષ્ટ્ર) પ્રમોદ યુવરાજ વાનખેડે (પાટીલ)એ આપેલી ફરિયાદ મુજબ બાઈકચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે મરનાર યુવરાજ આત્મારામ પાટીલ…
Read More » -
ખૈરપાડા ગામે આંગણવાડી કેન્દ્રો -૧ અને ૨ વહીવટીતંત્રની બેજવાબદારીથી ૯-૧૦ વર્ષમાં જ જર્જરિત થતાં બાળકો મજબુરીથી કાચા ઘરમાં ભણવા મજબૂર
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખૈરપાડા ગામે વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોના ભ્રષ્ટ નિતિના કારણે નિર્દોષ બાળકોને કાચા ઘરમાં બેસી ભણવાનો વારો આવ્યો…
Read More » -
કેવડીયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનાં બાંધકામના સ્થળે પરિવારના એકના એક દીકરાની હત્યા, તો બીજાની હાલાત ગંભીર
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે છે વર્ષથી બાંધકામ ટ્રાઇબલ મ્યુઝિયમનું થઈ રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો…
Read More »