દક્ષિણ ગુજરાત
-
કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર નવાપરા પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલી રીક્ષા ગટરમાં ખાબકી
સુરતના કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર નવાપરા પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલી રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી જતા રાહદારીઓ એકઠા થઇ…
Read More » -
કોલવાણ ગામની ” નલ સે જલ” યોજનાની બોગસ કામગીરી બાબતે Transparancy newsના સહયોગથી મળતી સફળતા
કોલવાણ પાણી સમિતિની સાથે ગામ આગેવાનો અને પ્રજા નિદ્રામાં પણ પત્રકાર અને Transparancy news લોકોના વહારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના…
Read More » -
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડરના આરોપીને 6 દિનના રિમાન્ડ
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા…
Read More » -
તાપી જિલ્લામાં 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ મોકૂફ કરાયા
તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા. તાપી જિલ્લાની અલગ અલગ…
Read More » -
કણબીપીઠાથી દેવમોગરા જવાના રસ્તે વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ગરમીમાં શેકાયાં
સાગબારાથી દેડિયાપાડા વચ્ચે નેશનલ હાઇવે પર કણબીપીઠા પાસે ટ્રાફિકજામના લીધે 8 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. દેવ મોગરા…
Read More » -
સુમુલ ડેરીના સંચાલકો દ્વારા એક હજાર કરોડના કૌભાંડ અંગે ભરૂચના સ્પેશિયલ ઓડિટરને સોંપાઈ તપાસ
સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના…
Read More » -
ઓહહ; બાપ રે…નિઝર CHCમાં ભર ઉનાળે દસ દિવસથી પીવાનું પાણી બંધ
નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિઝરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાણી નિયમિત પહોંચાડવામાં આવતું હતું.…
Read More » -
મહેશ વસાવાએ મજુર કમિશનર ગુજરાતને આવેધનમાં ટાંક્યું, નર્મદા જિલ્લામાં તમામ નાના નાના વેપારીઓ, કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે
રાજપીપળામાં આવેલી હોટલો, દુકાનો, દવાખાનાઓ અને ખાનગી સંસ્થાઓમાં સરકારના નિયમ કરતાં ઓછું વેતન આપવામાં આવતું હોવા બાબતે સરકારમાં રજૂઆત કરી…
Read More » -
શું વાત છે! સોનગઢના દુમદા ગામમાં “વિકાસ” છેલ્લા ઘણાં સમયથી જવાનો ભૂલી ગયો છે?
સોનગઢ તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલ દુમદા ગામની ગણના આગળ પડતાં ગામ તરીકે થાય છે.જો કે ગામની મુલાકાત લેતાં કેટલીય સમસ્યાઓ…
Read More » -
સાગબારા તાલુકામાં પોલીસો અને યુવાનો વચ્ચે સર્જાયેલી ઘટના બાબતે ભોગ બનનારને ન્યાય અપાવવા ભારત આદીવાસી સંવિધાન સૈના અને International Human Right protection council વતી ડો.અશ્વિન વસાવાનું આવેદન પત્ર
નર્મદા જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં જ્યારે જ્યારે આદીવાસી સમાજ પર ગમે તે આપત્તિ આવે તે સમયે હંમેશાં ડો.અશ્વિન વસાવા અવાજ…
Read More »