દક્ષિણ ગુજરાત
-
ધારાસભ્ય કુમાર કાનાણી, વિપક્ષી નેતાની કલેકટરને રજૂઆત જો એજન્ટોને પૈસા આપો તો તાત્કાલિક દાખલા બની જાય છે
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને પાલિકાના વિપક્ષના નેતાએ આવક સહિતના દાખલા કઢાવવા માટે લોકોને પડતી અગવડને લઇ યોગ્ય વ્યવસ્થા કરવા…
Read More » -
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર પોખરણ ગામ નજીક એક કાર ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર દંપતી પૈકી પત્નીનું મોત
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર પોખરણ ગામ નજીક એક કાર ચાલકે બાઈક ને અડફેટ માં લેતા બાઈક સવાર દંપતી પૈકી…
Read More » -
ખોડદામાં પુરવઠા યોજનાનું પાણી અનિયમિત આવતા લોકોને પીવાના પાણી માટે વલખા
નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી કેટલાક દિવસોથી ખોડદા ગામમાં અનિયમિત આવતું હોવાથી ગૃહિણીઓને ભર ઉનાળામાં…
Read More » -
ડેડીયાપાડામાં વીજળી પડવાથી 4 લોકોના મોત, 2 ઘાયલ
નર્મદા જિલ્લામાં ગત સાંજના 6 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ હતી. અસહ્ય ગરમી વચ્ચે અચાનક પવનના સુસવાટા અને વિજળીના…
Read More » -
સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એકનું મોત 3 સારવાર હેઠળ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો બોટમ સ્લેબ ધરાશાઈ થતાં એક મજુરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય…
Read More » -
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના અનાજ અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવા માંગ
સુરત જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે બગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોના કેરી, ચીકુ, કેળ, પપૈયા સહિતના પાકોને ભારે…
Read More » -
સાગબારા તાલુકાના પાનખલાં ખાતે દક્ષિણ ગુજરાતના ” આદીવાસી સમુદાયોમાં મરણની ઘટનાઓ” પુસ્તકનું વિમોચન
અંગ્રેજી કે અન્ય ભાષાઓનું મટેરીયલ ભરપુર લાયબ્રેરીઓમાં મળશે.પણ આદીવાસી બોલી શોધવી અઘરી છે ? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિમળાબેન સર્વોધ્ય…
Read More » -
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
સુરતમાં રહેતો પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં…
Read More » -
દરિયા કિનારે હરવા-ફરવા જતાં પહેલા ચેતજો! 7 માંથી ત્રણના જીવ બચ્યા 4 લોકોની જળસમાધિ
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવાની મજા માણવા આવેલા એક પરિવારના 4 લોકોને દરિયો ભરખી ગયો.. અચાનક દરિયામાં ભરતીના પાણી…
Read More » -
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા છે. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી…
Read More »