માંડવી
-
Corruption: માંડવીના વાંકલા ગ્રામ પંચાયતમાં નાણાંની ગેરરીતી અંગે મુખ્યમંત્રીને ફરિયાદ
માંડવી તાલુકાના વાંકલા ગામે સરકારની વિવિધ યોજનાઓના ડુપ્લીકેશન ઉપરાંતની ઘણી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પૂર્વ સરપંચે મુખ્યમંત્રીને કરી હતી.…
Read More » -
માંડવીના નરેણ આશ્રમશાળાની વિદ્યાર્થિઓને અનેક બહાનાઓ બનાવીને રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કરતો હતો આચાર્ય!
રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે. સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. માંડવી તાલુકાની નરેણ…
Read More » -
માંડવીના ખોલવાડ પાસે તાપી નદીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો
સુરત જિલ્લામાં ખોલવડ ખાતે તાપી નદીમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની…
Read More » -
સુરત જિલ્લા ક્વોરી એસોસિએશની અરેઠ ખાતે બેઠક યોજાઇ
સુરતના અરેઠ ખાતે સુરત જિલ્લા કવોરી એસોસિયેસનની મહત્વની બેઠક મળી હતી. 07 જેટલા મહત્વના પડતર પ્રશ્નોને લઇ ક્વોરી એસોસિયેસન લડી…
Read More » -
સ્ટોન કવોરી એસોસિયેશન રાજયવ્યાપી હડતાળને માંડવીમાં મહત્તમ પ્રતિસાદ
માંડવી તાલુકા કવોરી એસોસિએશનના અગ્રણી રજનીભાઈ કથીરિયા, મનસુખ ભાલાળા અને દામજી ડાકલાના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠક બાદ કવોરી ઉદ્યોગ બંધ…
Read More » -
માંડવીના વદેશિયા ગામે 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાધો
માંડવી તાલુકાના વદેશિયા ગામ ખાતે બાપની ગેરહાજરીમાં પરિવાર સંભાળી રહેલ 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર નોધારો…
Read More » -
સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં બીજી ઓક્ટોબરથી સ્ટોન ક્વોરી ઉદ્યોગ સરકારની નીતિઓ સામે આંદોલનના મૂડમાં
ગુજરાતમાં ચાલતા તમામ પ્રોજેક્ટો ખોરંભે પડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સરકારની નીતિ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફાઇડ માઈનિંગ પ્લાન ન હોવાથી સ્ટોન…
Read More » -
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંડવી સુગરના થયેલા વેચાણમાં કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત
માંડવી તાલુકાની સુગર ફેક્ટરીને ખાનગી કંપનીને વેચાણ કરવા તથા વેચાણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા…
Read More » -
આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં સુરત અને તાપી જિલ્લાના કુલ આઠ રસ્તાઓ માટે 19 કરોડ મંજૂર કરાયા
157 માંડવી સોનગઢ વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં…
Read More » -
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવાગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
‘સ્વચ્છતા હી સેવા-2024’ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ.…
Read More »