બ્લોક
-
બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર એક યુવકના મોબાઇલ ફોનની ચોરી થઈ ગઈ
બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર એક યુવકના મોબાઇલ ફોનની ચોરી થઈ ગઈ છે. બારડોલીના વાંકાનેર ગામના રહીશ ઇસહાક અયુબ ઇબ્રાહિમ…
Read More » -
માંડવીના જામણકુવા ગામમાં ધી ગ્લોરીયસ ચર્ચના આયોજિત કાર્યક્રમ વિરોધ બાદ ફરી શરૂ થતાં ખ્રિસ્તી સમાજમાં ખુશીની લહેર
માંડવી તાલુકાના જામણકુવા(બાર) ગામે ધી ગ્લોરીયસ ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિ સભા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર…
Read More » -
માંડવીના અંધાત્રી ગામમાં ખેતીવાડી વીજપોલ નમી જતાં ખેડૂતોના માથે જીવનું જોખમ વધ્યું
માંડવી તાલુકાના અંધાત્રી ગામમાં ખેતીવાડી વીજપોલ નમી ગયેલી હાલતમાં છે, જેના પગલે ખેતી કરતા લોકોના માથે મોતનું જોખમ ટોળાઇ રહ્યું…
Read More » -
ઉમરપાડાના ભીમસીંગભાઈ દીકરીના લગ્નની કંકોત્રી લેવા માંડવી જવાનું કહી નીકળ્યા પણ પાછા ઘરે ન ફર્યા
ઉમરપાડા ગામના મંદિર ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય ભીમસીંગભાઈ રેનજીભાઈ વસાવા ગુમ થવાની ઘટના સામે આવી છે. તેમની દીકરીના લગ્ન નિમિત્તે…
Read More » -
માંગરોળમાં પત્નિના આડા સંબંધની શંકામાં પતિ સહિત ચાર શખ્સોએ બે ભાઈઓ અને માતા પર લાકડીઓ વડે કર્યો જીવલેણ હુમલો
માંગરોળના નવી નગરી ફળિયામાં પતિની શંકાશીલ પ્રવૃત્તિએ એક પરિવારને લોહીલુહાણ કરી નાખ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અનિલ વસાવાને તેની પત્ની…
Read More » -
માંગરોળના રટોટી ગામની સીમમાં આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં કુદકો મારનાર યુવક ડૂબ્યો
માંગરોળના રટોટી ગામની સીમમાં આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં એક ઘટના સામે આવી છે. રટોટી ગામના રસિકભાઈ રવજીભાઈ ચૌધરી નામના યુવકે…
Read More » -
માંગરોળના પીપોદરા ગામે પાર્થ રોહાઉસની સામે બાંધકામ સાઈટ પર શ્વાસ રૂંધાઇ જવાથી યુવકનું મોત
માંડવીના ચુડેલ ગામના 35 વર્ષીય યુવક જીતેશભાઇ બાબુભાઇ ચૌધરીનું માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પાર્થ રોહાઉસની વિસ્તારમાં થયેલા અકસ્માતમાં કરુણ મોત…
Read More » -
માંગરોળથી કોસંબા સુધી કોંગ્રેસની સંવિધાન બચાવો યાત્રા
માંગરોળના વેલાછા ગામથી કોસંબા સુધી કોંગ્રેસ પક્ષે ‘જય બાપુ જય ભીમ જય સંવિધાન’ પદયાત્રાનું આયોજન કર્યું હતું. સંવિધાન બચાવો અભિયાન…
Read More » -
માંડવીના રતનિયા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહાકાય કૌભાંડ
માંડવી તાલુકાના રતનિયા ગામે તાલુકા પંચાયત દ્વારા મળેલ પ્રધાનમંત્રી આવાસ કંઈક અનોખી ડિઝાઇનમાં બનાવ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે. હકીકતમાં…
Read More » -
ધારાસભ્ય મોહન ઢોડિયા: ‘જે લાભાર્થીનું આવાસ જર્જરિત હોય અથવા આવાસ નથી તેમને નવા આવાસ ફાળવી આપો’
બારડોલી તાલુકામાં હાલ ચાલી રહેલા આવાસના સરવે અંતર્ગત સુરાલી ગામે એક મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ધારાસભ્ય મોહનભાઈ…
Read More »