બ્લોક
-
કોંગ્રેસી નેતા આનંદભાઈ ચૌધરીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિમાં સેક્રેટરી તરીકે નિમણુંક થતા સન્માન કાર્યક્રમનું આયોજન માંડવી ખાતે કરવામાં આવ્યું
માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની હાલમાં થયેલી વિવિધ નિમણૂકો સંદર્ભે જિલ્લાની બેઠક માંડવી રાખી સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
મઢી સુગર પાસેથી કેનલની બાજુના રોડ ખાડાને લીધે વાહનો નહેરમાં ખાબકવાની ભીતિ
બારડોલી તાલુકાના મઢી સુરાલીમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવેને મઢી- સુરાલી ગામની સીમમાં ભૂસાવલ રેલવે લાઈન ક્રોસ કરે છે. તેના પર…
Read More » -
ઉમરપાડાના વહાર ગામે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ગ્રામીણ ખેલોને પ્રોત્સાહન આપવા ફૂટબોલ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા
ઉમરપાડા તાલુકાના વહાર ગામે યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આદિવાસી યુવાનોમાં…
Read More » -
કીમ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઇનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી
સુરતના કિમ માંડવી સ્ટેટ હાઇવે પર કિમ ચારરસ્તા પાસે બિન વારસી હાલતમાં ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો…
Read More » -
ઉમરપાડા વિસ્તારમાં બાઇક પર રાહદારીઓને આંતરી લૂંટ ચલાવનાર ચોરોની પોલીસે અટક કરી
LCB પોલીસે પૂર્વ બાતમીનાં આધારે ઉમરપાડા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ચાર આરોપીઓની અટક કરી હતી અને કાયદેસરની કાર્યવાહી…
Read More » -
માંડવીના તડકેશ્વર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે જળસંચયના કામોનો શુભારંભ
વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર…
Read More » -
માંડવીના બલેઠી ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરી ખાક
માંડવી તાલુકાના બલેઠી ગામે અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ જતાં પરિવારે આર્થિક પાયમાલી ભોગવવાનો વારો…
Read More » -
હે, પ્રભુ…આ તો શું લીલા છે! ઉમરપાડામાં દીકરાનો જન્મ થયો, પણ પિતા જોઇ ન શક્યા
ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે રહેતા ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા (32) નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ઈશ્વરભાઈની પત્ની ગર્ભવતી હોય તેમને…
Read More » -
માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આજે ‘કેચ ધ રેઈન’ કાર્યક્રમની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021 થી ‘કેચ ધ રેઈન’ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વરસાદના પાણીના એક એક…
Read More » -
ઉમરપાડામાં શૌચાલયના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સંગઠનના આગેવાનોએ સુરત જિલ્લા કલેક્ટરને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડા મામલતદારને સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું…
Read More »