રાજનીતિ
-
“એવોર્ડ જીત્યા, પણ શૌચાલય બંધ! ડેડીયાપાડાના લોકો પૂછે છે: ‘શુદ્ધતા ક્યાં?'”
સ્વચ્છ ભારત અભિયાન અને ગુજરાત સરકારના “સુશાસન”ના દાવા વચ્ચે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જાહેર શૌચાલયનો ભારે અભાવ લોકોને પરેશાન કરી…
Read More » -
“નર્મદાને કાંઠે પણ તરસ્યું ગામ: ડેમથી 15 કિમી દૂર, પાણી માટે રોજ 9 કિમી ચાલવાની ફરજ!”
આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા 250થી વધુ લોકોને પીવાના પાણી…
Read More » -
આદિવાસી હક્કોને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે વિધાનસભામાં તીવ્ર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયના હક્કો અને વિકાસને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ.…
Read More » -
સોનગઢની સેન્ટ્રલ પલ્પ મિલમાં 800 કાયમી કામદારોની હડતાળ:
જે.કે. ગ્રુપની સેન્ટ્રલ પલ્પ મિલ, સોનગઢ (ગુણસદા)ના લગભગ 800 કાયમી કામદારો છેલ્લા 20 દિવસથી હડતાળ પર છે. કામદારોનો આરોપ છે…
Read More » -
ડાંગના ખાનગી શાળાઓમાં મનસ્વી ફી ઉઘરાણીનો આક્ષેપ: કોંગ્રેસે શિક્ષણાધિકારીને આવેદન પત્ર મોકલ્યું
ડાંગ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર મનસ્વી ફી અને અન્ય ફરજિયાત ખર્ચો થપાવી “ઉઘાડી લૂંટ” ચલાવવાના આક્ષેપો સામે ડાંગ…
Read More » -
“માંડવીના ખેડૂતોનો ધર્મઘાટ: ‘પાક નુકશાનનું વળતર નહીં તો ગાંધી ચીંધ્યા પર આંદોલન!'”
માંડવી તાલુકાના ખેડૂતોએ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનના વળતર માટે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીને ન્યાયપત્ર પાઠવ્યો…
Read More » -
આદિવાસી વિકાસ ફંડમાં કૌભાંડ અને આરોપ-પ્રત્યારોપની રાજકીય લડાઈ
રાજ્યમાં આદિવાસી વિકાસ યોજનાઓ અને ફંડ વહીવટને લઈને સરકાર અને વિરોધી પક્ષો વચ્ચે તીવ્ર શબ્દયુદ્ધ છિડાયું છે. રાજ્યના આદિવાસી વિકાસ…
Read More »


