રાજનીતિ
-
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળવાની ફરિયાદ
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં સસ્તા અનાજની રેશનિંગ દુકાનોમાં લાભાર્થીઓને સરકારી ધોરણ મુજબ નક્કી કરેલા જથ્થા પ્રમાણે અનાજ આપવામાં આવતું નથી,…
Read More » -
ગુજરાતમાં આદીવાસી સમાજના અપમાન અને ભાજપના આંતરિક વિરોધ પર વિક્રમ ઠાકોરનો રોષ
ગુજરાતી ફિલ્મી કલાકાર અને સામાજિક કાર્યકર વિક્રમ ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના આદીવાસી સમાજ પ્રત્યેના વર્તન પર તીવ્ર…
Read More » -
માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નવા નેતા તરીકે નાથુભાઈ ચૌધરીની નિમણૂક
માંડવી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના નેતાની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી જગ્યાને ભરવા માટે સુરત જિલ્લા…
Read More » -
સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક પણ શિક્ષિત બેરોજગારને સરકારી નોકરી ન મળી
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક પણ શિક્ષિત કે અર્ધશિક્ષિત બેરોજગારને સરકારી નોકરી ન…
Read More » -
બોરીસાવર પાણી પુરવઠા યોજનામાં લીકેજ અને જાળવણીની ઉપેક્ષા: ગ્રામીણોને પીવાના પાણીની સખત તંગી
સોનગઢ તાલુકાના બોરીસાવર ગામમાં 2019માં શરૂ કરવામાં આવેલી બોરીસાવર-ઘાસિયામેઢા જૂથ પાણી પુરવઠા યોજના આજે ગંભીર સમસ્યાઓથી જૂઝી રહી છે. તાપી…
Read More » -
કુકરમુંડા તાલુકાના ગંગથા ગામના કાથુડીયા ફળિયામાં ગંદા પાણીનો ભરાવો
કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ગંગથા ગામના કાથુડીયા ફળિયામાં ગંદા પાણીના ભરાવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ…
Read More » -
નવસારીમાં વોટર ATM યોજનાની નિષ્ફળતા
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા ભાવે પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે 2022માં શરૂ કરવામાં આવેલી વોટર એટીએમ યોજના નિષ્ફળ…
Read More » -
સુબીર તાલુકાના કેશબંધ ગામમાં પાણીની સમસ્યા
સુબીર તાલુકાના કેશબંધ ગામમાં પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ગામના નીચલા ફળિયામાં આવેલા 30 ઘરોમાં રહેતા આશરે 125 લોકો…
Read More » -
નેશનલ હાઈવે 56 પર માંડવી-નેત્રંગ રોડની ખરાબ સ્થિતિને લઈને આદિવાસી સમિતિએ આંદોલનની ચેતવણી
નેશનલ હાઈવે નંબર 56 પર આવેલ માંડવી-નેત્રંગ વચ્ચેના રસ્તાની બિસ્માર સ્થિતિને લઈને ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી…
Read More » -
ગુજરાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે રસીકરણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી
રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે ગુજરાત રાજ્યે રસીકરણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. SDG-3 ઇન્ડેક્સ મુજબ, રાજ્યે 95.95%…
Read More »