રાજનીતિ
-
2017ના કેસમાં સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન
વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સરથાણામાં એક રેલી દરમિયાન ઉગ્ર ભાષણ આપવા બદલ…
Read More » -
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાઈ
લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ…
Read More » -
મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. આજે સવારે જ તેમણે કોંગ્રેસના…
Read More » -
મણિપુરથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ
મણિપુરથી આજે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ અવસર પર યાત્રાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ…
Read More » -
ઈન્ડિયા એલાયન્સ મીટિંગઃ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી ગઠબંધનના પ્રમુખ નિમાયા
ઇન્ડિયા ગઠબંધનની બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.…
Read More » -
છોટુભાઈ વસાવા પ્રત્યે સમાજ અને વિરોધ્ધી પાર્ટીઓની પેશી ગયેલ માનસિકતાં વિશે છોટુભાઈ વસાવાનો ઉવાચ?
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના માલજીપુરા ખાતે સમાજમાં અને નેતાઓ છોટુ વસાવા પ્રત્યેની જે માનસિકતા ધરાવે છે. તે વિશેના છોટુભાઈ વસાવાને…
Read More » -
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું થીમ સોન્ગ રિલીઝ
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રાનો હેતુ મોદી સરકારના 10 વર્ષ…
Read More » -
2024ની ચૂંટણીની તૈયારી: ઉમરપાડા, માંગરોળ અને તરસાડી ખાતે પૂર્વ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક મળી
લોકસભાની ચૂંટણીની તૈયારીનાં ભાગસ્વરૂપે આજે માજીમંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા, માંગરોળ અને તરસાડી નગર ખાતે કારોબારી બેઠકનું આયોજન…
Read More » -
AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે.…
Read More »