રાજનીતિ
-
નાંદોદ: રસેલા ગામમાં મનરેગામાં 8 લાખના કૌભાંડનો આક્ષેપ; સરપંચના પતિ પર વહીવટી કબ્જાનો આરોપ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં સરપંચ પર ભ્રષ્ટાચાર અને મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડના ગંભીર આક્ષેપો સામે ગ્રામજનોએ ભારે…
Read More » -
“કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી જ!” : ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ ભાજપના બે નેતાઓ પર ચોડ્યા ભારી આક્ષેપો
ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરીથી ચર્ચામાં છે, આ વખતે પોતાની જ પક્ષ ભાજપના બે આગેવાનો – ધારાસભ્ય રિતેશ વસાવા…
Read More » -
નર્મદામાં ટાવર પર ચઢી વિરોધ પર પૂર્ણ પાબંધી! કલેક્ટરની ચેતવણી: ‘ગુનેગારોને જેલમાં જશે’
નર્મદા ડેમ પ્રોજેક્ટથી જમીન ગુમાવનાર અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મોબાઈલ ટાવર અથવા હાઇટેન્શન વીજળીના થાંભલાઓ પર ચઢીને કરવામાં આવતા વિરોધ…
Read More » -
કુકરમુંડામાં દેવમોગરા-બિરસામુંડા પ્રતિમાની શોભાયાત્રા રંગોળી, આદિવાસી યુવાઓ નવરાત્રી જેવો નાચ્યા!
યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા ઘોષિત “વિશ્વ આદિવાસી દિવસ” (૯મી ઓગસ્ટ) નિમિત્તે ગત રવિવારના રોજ કુકરમુંડા તાલુકાના કુકરમુંડા ગામમાં આદિવાસી યુવા…
Read More » -
જીવનદાઇ એમ્બ્યુલન્સ પણ ન પહોંચે: મીરકોટના રેલવે ફાટક ફળિયામાં ૧ કિ.મી. રસ્તો ન રિપેર થતાં ગ્રામજનોને ખાવો પડે છે ૮ કિ.મી.નો ચક્કર!”
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રેલવે ફાટક ફળિયાના રહેવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભયંકર રીતે બિસમાર થઈ ચૂકેલા રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ ત્રાહિમામ થઈ…
Read More » -
રક્ષાબંધનના દિવસે રેલીમાંથી પરત ફરતા 3 યુવાનોના મોત, 1 ગંભીર ઘાયલ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક સોમવારે એક ભીષણ વાહન અકસ્માત બન્યો, જેમાં ત્રણ યુવાનોના મોત થયા અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.…
Read More » -
પાર-તાપી-નર્મદા લિંક યોજના થશે નહીં!” : ભાજપનો દાવો vs “લેખિત ખાતરી આપો!” : કોંગ્રેસની ધમકી
દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને રાજકીય વિવાદ ગરમાગરમ બન્યો છે. કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ૧૪મી ઓગસ્ટે ધરમપુર…
Read More » -
બિરસા મુંડાની ૧૫૦મી જયંતીમાં માંડવી રિવરફ્રન્ટ ખાતે ઐતિહાસિક ઉજવણી, મુખ્યમંત્રીએ આદિવાસી સંસ્કૃતિનો માનભર્યો સન્માન કર્યો
માંડવી રિવરફ્રન્ટ ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતીનો ઐતિહાસિક સમારોહ ભવ્યતાપૂર્વક ઊજવાયો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્ય…
Read More » -
માંડવી-કિમ રોડ નવીનીકરણ: તડકેશ્વર ખાતે અપૂર્ણ કામથી ચાલુ રહ્યા બાઇક અકસ્માતો, સુરક્ષા ઉપાયોની ગેરહાજરી!
માંડવી-કિમ રોડના નવીનીકરણનું કામ પૂર્ણાહુતિ તરફ છે, પરંતુ તડકેશ્વર વિસ્તારમાં અપૂર્ણ રહેલી કામગીરી હવે જોખમનું કારણ બની રહી છે. સુરક્ષા…
Read More »
