રાજનીતિ
-
ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના આરોપનો સમગ્ર મામલો શું છે?
ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં છે. ચૈતર વસાવા સામે…
Read More » -
ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠનનું ચૈતર વસાવાના સમર્થનમાં આવેદન
ઉમરપાડા તાલુકા મથક ખાતે ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરેલો ખોટો પોલીસ કેસ પરત ખેંચી નુકસાનીનો…
Read More » -
હાઇવેના વિસ્તૃતિકરણ કરવા નેત્રંગમાં બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી દેતાં રોષ જોવા મળી રહયો છે. આગામી દિવસોમાં…
Read More » -
બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ખોટી ફરિયાદ થઇ હોવાનો આક્ષેપ
આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટો કેસ દાખલ કરાયો હોવાના આરોપ સાથે રાજ્યપાલને સંબોધીને બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા…
Read More » -
વ્યારા APMCને મળ્યા નવા પ્રમુખ-ઉપપ્રમુખ
વ્યારા એપીએમસીમાં પ્રમુખ તરીકે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલની વરણી કરાઈ છે. APMCમાં ભાજપ પ્રેરિત પેનલ…
Read More » -
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત મિત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર
નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના વન વિભાગના કર્મચારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલ ઘર્ષણને લઈને મામલો ગરમાતો જાય છે અને હાલમાં…
Read More » -
નકસલી હિંસા વચ્ચે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૭૧ ટકા મતદાન
છત્તીસગઢમાં પ્રથમ તબક્કા હેઠળ યોજાયેલ ૨૦ વિધાનસભા બેઠકો માટે થયેલ ચૂંટણીમાં લગભગ ૭૧ ટકા મતદાન થયું છે. નકસલી હિંસા અને…
Read More » -
ઉમરપાડામાં મહિલાના મોતની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજની રેલી
ઉમરપાડા તાલુકા નાના સુત ખડકા ગામની મહિલાનું ભૂમિ હોસ્પિટલના ડોક્ટર બેદરકારીને કારણે મોત થવાની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજે મામલતદાર કચેરી…
Read More » -
આપના ધારાસભ્યના સમર્થન: નેત્રંગ ખાતે કોંગી નેતા અને આદિવાસી આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવાયું
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલ પોલીસ ફરિયાદને લઈ ઠેરઠેર આદિવાસી સમાજ અને અન્ય સંગઠનો આગળ આવી સમર્થન આપી રહ્યાં…
Read More » -
વન વિભાગનો નકાર: આ જંગલ જમીન સનદ જમીન નથી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ફુલસર રેંજના જારોલી બીટમાં ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણનો મામલો સમગ્ર નર્મદા જિલ્લા…
Read More »