રાજનીતિ
-
વાલોડમાં જનહિત કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ; દાદરીયા-અંધાત્રીના સરપંચોને કારણદર્શક નોટિસ
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં જનહિતના કામોમાં ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરવહીવટ અને દસ્તાવેજી જાલસાજીના ગંભીર આરોપો સામે આવ્યા છે. આરોપોની તપાસ બાદ જિલ્લા…
Read More » -
4 રૂપિયા/ચો.ફૂટ ભાડું ગજબ છે!” – સોનગઢના 345 કેબિનધારકોનો ભાજપ પ્રશાસન પર આક્ષેપ
સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભામાં નગરના સરકારી જમીન પર ચાલતી 345 કેબિન દુકાનોના ભાડા વધારાનો મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો.…
Read More » -
રાષ્ટ્રપતિ સમક્ષ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રજૂ કર્યા: ગુજરાતના આદિવાસી વિકાસના પ્રશ્નો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અસર
ગુજરાત સહિત ભારતના ૬ રાજ્યોના પ્રતિનિધિઓએ આજે (૨૧ જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત…
Read More » -
તાલુકા પંચાયત સભ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ગ્રાન્ટની માંગ કરી
તાલુકા પંચાયતના સભ્ય શ્રી નાથુભાઈ કનૈયાભાઈ ચૌધરીએ આવનારી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ (આર્થિક…
Read More » -
સુરત જિલ્લા પંચાયતમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત; STને 19, સામાન્યને 12 બેઠકો
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ (SEC) દ્વારા સુરત જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતોની બેઠકોની ફાળવણીનું જાહેરનામું ગઈકાલે (23 જુલાઈ) રાજ્ય…
Read More » -
નર્મદા જિલ્લામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ, વહીવટી કામગીરી ઠપ્પ
નર્મદા જિલ્લામાં આશરે 110 મહેસુલી કર્મચારીઓએ એક દિવસની હડતાળ કરી, જેના કારણે જિલ્લાની વહીવટી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ. આ…
Read More » -
SDM અને ટીમ પર સાંતલપૂરમાં ગેરકાયદે રેતી ખનન દરમિયાન હુમલો
સાંતલપૂર તાલુકાના ચારણકા ગામના મૂળ વતની અને નાંદોદ પ્રાંત તરીકે ફરજ બજાવતા કિશાનદાન ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 28 એપ્રિલ, 2025ના…
Read More » -
તોરંદા ગામમાં સ્મશાન ઘરની અડચણ: ગામલોકોની મૂળભૂત જરૂરિયાત અધૂરી
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલું તોરંદા ગામ, જે 1500થી વધુ લોકોનું ઘર છે, તે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું…
Read More »
