રાજ્ય
-
294 કરોડની સંપત્તિના માલિક બન્યાં મોહન યાદવ સરકારમાં મંત્રી, પગાર કે બીજી સુવિધા નહીં લેય
મધ્યપ્રદેશમાં 28 નેતાઓએ લીધા મંત્રી પદના શપથ રતલામ સીટ પરના ધારાસભ્ય છે ચૈતન્ય કશ્યપ ચૈતન્ય કશ્યપ પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ મધ્યપ્રદેશમાં…
Read More » -
કોરોનાનું સતત વધતું સંક્રમણ, રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા
દેશમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે. એવામાં રાજ્યમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધરો નોંધાય રહ્યો છે. છેલ્લા…
Read More » -
ગુજરાતના આ વિસ્તારમાં દારૂ પીવાની અપાઈ છૂટ, નિયમોના પાલન સાથે ‘વાઈન એન્ડ ડાઈન’ સુવિધા થશે ઉભી
રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ગીફ્ટ સિટી ખાતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ લીકરની છૂટ મળશે ગીફ્ટ સીટી વિસ્તારમાં વાઈન…
Read More » -
શાળામાં ભગવદગીતાના પાઠ પેઢીઓમાં સંસ્કારનું સિંચન થશે? કેટલી મોટી ઉપલબ્ધિ, શાળાઓની તૈયારી શું?
આજથી 130 વર્ષ પહેલાના ભૂતકાળ ઉપર નજર કરીએ. પ્રસંગ હતો શિકાગોમાં મળેલી સમગ્ર વિશ્વની ધર્મપરિષદનો. આ ધર્મપરિષદમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ…
Read More » -
જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર
જેટકો વિદ્યુત સહાયકોની પરીક્ષા ગેરરિતીના કારણે રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે. રાજકોટ, ભરૂચ,…
Read More » -
અમદાવાદમાં કોરોના વકર્યો! શહેરમાંથી કોરોના વાયરસના છ નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 12 દર્દીઓ સારવાર હેઠળ
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે શહેરમાંથી વધુ છ…
Read More » -
ફરી કોરોનાની એન્ટ્રીથી રાજ્યમાં ફફડાટ
દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એવામાં આજે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના હાલ 7…
Read More » -
લોકસભા પહેલા ગુજરાતની રાજનીતિમાં મચ્યો ખળભળાટ! અમિત ચાવડા સિવાય તમામ MLA કોંગ્રેસ છોડી જશે તેવો દાવો
લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાં દાવાનળ અમિત ચાવડા સિવાય બધા ધારાસભ્યો પક્ષપલટો કરશેઃસુત્રો ‘કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસને રામ-રામ કરે તો નવાઇ નહીંઃ સુત્રો લોકસભાની ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ તેમજ…
Read More » -
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, ગાંધીનગરમાં બે કેસ નોંધાતા તંત્ર ફરી દોડતું, સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી ગાંધીનગરમાં સેક્ટર-6 માં કોરોનાનાં બે કેસ નોંધાયા બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું આવ્યું સામે ગુજરાતમાં…
Read More » -
કૂપોષિત બાળકો મામલે દેશમાં બીજા ક્રમે, લોકસભામાં ચોંકાવનારો ખુલાસો
ગુજરાતમાં 41632 બાળકોને છેલ્લાં ત્રણ વર્ષોમાં ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર (Nutrition Rehabilitation Center) ખાતે દાખલ કરવામાં આવ્યા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હીરેન…
Read More »