ગુનો
-
સેલાંબામાં શાંતિ ડહોળનાર ઈસમોના 4 દિવસના રિમાન્ડ મંજૂર
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના બાદ લૂંટફાટ ઘટના બની હતી. જેના વીડિયો પણ વાઇરલ…
Read More » -
સેલંબામાં પથ્થરમારા બનાવના પડઘા એવા તો પડ્યા કે, સાગબારા પોલીસ સ્ટેશનના PSIની બદલી કરાઈ
નર્મદા જિલ્લામાંથી શૌર્ય જાગરણ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદના 70 વર્ષ પૂર્ણ થતા બજરંગ દળના સહયોગથી સાગબારા પોલીસની હાજરીમાં નીકળી હતી.…
Read More » -
સેલંબામાં બજારો ખૂલ્યા ત્યારે શાંતિ ડહોળવાનો જેમણે પ્રયાસ કર્યો હતો તેને પોલીસે દ્વારા દબોચવામાં આવ્યો
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ લૂંટફાટની ઘટના બની હતી. ત્યારબાદ સાગબારા પોલીસે ફરિયાદ પણ…
Read More » -
સુરતના GST અધિકારીની લાશ દમણના દરિયા કિનારે મળતા શંકાનો સમુદ્ર હાલક ડોલક થઈ ગયો
સુરત સેન્ટ્રલ CGST વિભાગના એક સુપરિટેન્ડેન્ટના મોતથી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ સુપરિટેન્ડેન્ટનો મૃતદેહ દમણમના દરિયા કિનારેથી મળ્યો હોવાથી…
Read More » -
સેલંબામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં શાંત પડેલા માહોલમાં પુનઃ હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો…
Read More » -
ધો. 10ના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
તાપી જિલ્લાના ઘાણી ગામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદીમાં આજરોજ સવારે એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેવાની…
Read More » -
ડસ્ટબિનની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો ઉચ્છલ તાલુકા પંચાયત ઉપર આક્ષેપ લાગ્યા
ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા જુદા જુદા ગામડાંમાં મૂકવામાં આવેલ 195 નંગ જેટલાં ડસ્ટબીનની ખરીદીમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના…
Read More » -
અંધાત્રી પિયત મંડળીમાં ગેરરીતિની તપાસ ત્રણ મહિનામાં કરવા આદેશ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી અંધાત્રી પિયત સહકારી મંડળીનાં વહીવટની સામે અસંતોષ હોય સબંધિત કચેરીઓમાં વહીવટ બાબતે પત્ર વ્યવહાર કરી…
Read More » -
આર. ટી.આઈ હેઠળ ખોડદા ગામ પંચાયતની માહિતી માંગતા ધમકી
તાપીનાં નિઝર તાલુકાનાં ખોડદા ગામ ખાતે ગત રોજ ગામનાં રહેવાસી એવા કૃપાલભાઈ કિશોરભાઈ પાડવી (ઉ.વ.27) નાઓ ગામમા જ વિઘ્નહર્તા મંડળમાં…
Read More » -
સોરાપાડા ફોરેસ્ટ વિભાગમાં જમીનના ઝઘડામાં ગયેલા પોલીસ કર્મીને માર મારતા 9 શખ્સો સામે ગુનો નોંધાયો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં પોલીસ કર્મચારીને માર મારનાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ASI…
Read More »