દેશ
-
નર્મદાના તિલકવાડા તાલુકાના નલિયા ગામની સાઈમા ઠાકોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં 2024માં સ્થાન મેળવ્યું
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા નલિયા ગામની દીકરી સાઈમા ઠાકોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં 2024માં સ્થાન મેળવીને ગામનું નામ રોશન…
Read More » -
દેશને મળ્યા 3 ‘મહાબલી’ યુદ્ધ જહાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા.…
Read More » -
કોંગ્રેસનું નવું હેડક્વાર્ટર ‘ઈંદિરા ભવન’ બન્યું 252 કરોડમાં; અને 80 હજાર ચોરસ ફૂટ વિસ્તરણ થયેલ છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને…
Read More » -
મનમોહનસિંહ: ઉદારીકરણના નાયકથી લઈને વડા પ્રધાન સુધીની સફર
1991ના ઐતિહાસિક બજેટ ભાષણના સમાપન વખતે મનમોહનસિંહની વિખ્યાત ટિપ્પણી ઘણાને યાદ હશે. તેમણે કહ્યું હતું, “આપણે જે લાંબી અને કઠિન…
Read More » -
ગુજરાતની 112 ટોપ કંપનીમાં PM ઇન્ટર્નશીપ યોજનામાં રજિસ્ટ્રેશન કરવા માટે 10 નવે. છેલ્લી તારીખ
ભારત સરકાર દ્વારા 3 ઓક્ટોબર 2024ના રોજ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની પીએમ ઇન્ટર્નશીપ યોજના (PMIS) લોન્ચ કરી છે. જેમાં…
Read More » -
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે મંગળવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી…
Read More » -
સુપ્રીમ કોર્ટ કહ્યું, ‘સરકાર તમામ ખાનગી મિલકતો પર કબજો ન કરી શકે’
શું સરકાર બંધારણની કલમ 39(B) હેઠળ જાહેર ભલાઈ માટે ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે? આ મામલે મંગળવારે સુપ્રીમ…
Read More » -
‘ન્યાયની દેવી’ની આંખો ખૂલી: ચીફ જસ્ટિસના ઓર્ડરથી બની નવી મૂર્તિ
સુપ્રીમ કોર્ટમાં ‘લેડી ઑફ જસ્ટિસ’ એટલે કે ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની આંખની પટ્ટી હટાવી…
Read More » -
સ્વતંત્રતાદિવસ : 15 ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્યદિન તો પાકિસ્તાનનો 14 ઑગસ્ટ કેમ?
પાકિસ્તાન દર વર્ષે 14 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરે છે. ભારતમાં 15 ઑગસ્ટના દિવસે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવે છે. ભારત અને…
Read More » -
ગેનીબેને ગુજરાતીમાં ગજવી સંસદ, કહ્યું- ‘ભીડ ભેગી કરવા આંગણવાડી કાર્યકરોનો ઉપયોગ ન કરો, માનદવેતન આપો’
લોકસભામાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગેનીબેન સંસદમાં ગુજરાતીમાં ગર્જ્યા હતા. ગેનીબેને લોકસભામાં આંગણવાડીની બહેનો…
Read More »