દેશ
-
દેશમાં ચૂંટણીઓ વખતે કોને ડ્યૂટી સોંપાય છે, ના કરે તો કાયદા પ્રમાણે શું સજા મળે છે?
લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે, મતદાન પ્રક્રિયા 19મી એપ્રિલથી પહેલી જૂન સુધી…
Read More » -
બિહારમાં મહાગઠબંધન વચ્ચે લોકસભાની બેઠક વહેંચણીનો કોયડો ઉકેલાયો, કોંગ્રેસને કેટલી મળી?
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારમાં મહાગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી…
Read More » -
માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત
બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં…
Read More » -
કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો, દેશના સૌથી ધનિક મહિલા અને પૂર્વ મંત્રીનું રાજીનામું
લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા…
Read More » -
‘ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..’ નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને પહેલા જ સનસનાટી મચાવી દીધી છે. હવે તેમના અર્થશાસ્ત્રી…
Read More » -
ન્યાયપાલિકા પર દબાણ બનાવવા થઈ રહ્યા છે પ્રયાસ: હરીશ સાલ્વે સહિત 600 વકીલોનો CJIને પત્ર
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ…
Read More » -
પંજાબના CM ભગવંત માનના ઘરે ઘોડિયું બંધાયું, પત્ની ગુરપ્રીત કૌરે બાળકીને આપ્યો જન્મ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે ખુશીઓ આવી છે. તેમની પત્ની ડો. ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. ગત રાત્રે જ…
Read More » -
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, લીકર પોલિસી કેસમાં પહેલી એપ્રિલ સુધી રિમાન્ડ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અહીં ઈડીએ…
Read More » -
હવે હાઇવે પર ટોલ-બૂથ નહીં દેખાય, સેટેલાઈટની મદદથી કપાશે પૈસા… ગડકરીએ જુઓ શું કહ્યું
દેશભરમાં ટૂંક સમયમાં ટોલ પ્લાઝાની ઝંઝટમાંથી વાહન ચાલકોને મુક્તી મળશે અને તેના સ્થાને નવી સિસ્ટમ શરૂ કરાશે. નવી સિસ્ટમ શરૂ…
Read More » -
ડરાવવું-ધમકાવવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે, ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર મુદ્દે PM મોદીના પ્રહાર
દેશભરના 600 વકીલોએ CJIને પત્ર લખ્યો છે, આ પત્રને ટાંકીને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, બીજાને ડરાવવાની…
Read More »