દેશ
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ…
Read More » -
અમિત શાહે કહ્યું- હાજર સૈનિકોને પરત બોલાવવાની પણ યોજના, સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (27 માર્ચ) કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ…
Read More » -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કરશે મોટો ખુલાસો, પત્ની સુનીતાએ આપી જાણકારી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે…
Read More » -
ભાજપના દિગ્ગજ નેતાએ મમતા બેનર્જી પર કરી આપત્તિજનક ટિપ્પણી, તૃણમૂલ ભડકી
લોકસસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. ભાજપના નેતા દિલીપ…
Read More » -
કોંગ્રેસની લોકસભા ઉમેદવારોની 5મી યાદી આવી, ગુજરાતના બંને પાડોશી રાજ્યોમાં 3 નામ જાહેર થયા
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા…
Read More » -
કોણ છે અજય રાય? જેમને બે પરાજય છતાં PM મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે કોંગ્રેસ
કોંગ્રેસે શનિવારે પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર…
Read More » -
ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગના 7 મહિના બાદ આવ્યા ગુડ ન્યુઝ
ઈસરોએ ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરતાંની સાથે…
Read More » -
શું દિલ્હીમાં લાગું થશે રાષ્ટ્રપતિ શાસન? જાણો શા માટે ઉઠી રહ્યા છે આ સવાલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ (Delhi CM Arvind Kejriwal Arrested) કરી…
Read More » -
કેજરીવાલના રિમાન્ડને લઈને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો, EDએ કોર્ટ સમક્ષ શું દલીલ કરી?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે…
Read More » -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવું પડશે કે પછી જેલમાંથી ચલાવી શકશે સરકાર? જાણો શું કહે છે કાયદો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે. ગુરુવારે બે કલાકની પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી હતી. દિલ્હીના કથિત દારૂ…
Read More »