રાજનીતિ
-
ઉમરપાડા કોંગ્રેસ દ્વારા લોકહીતના પ્રશ્નોના નિરાકરણ માટે નાયબ કલેક્ટરને રજૂઆત
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સહિતના કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે નાયબ કલેકટર…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવ્યા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. કેમકે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે.…
Read More » -
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે તલાટીનો વારો કાઢ્યો
નાંદોદના જીઓરપાટી ગામેથી વિકસિત ભારત સંકલ્પયાત્રાના બીજા પડાવમાં રથનું પ્રસ્થાન કરાવવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પધાર્યા હતા. વિકસિત ભારત સંકલ્પ…
Read More » -
રાજપીપળાના સ્નેહમિલન સમારંભમાં નાંદોદના ધારાસભ્યએ ઉભરો ઠાલવ્યો
નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના…
Read More » -
MP-છત્તીસગઢમાં ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, થશે સત્તા પલટો કે ફરી મળશે મોકો?
લોકસભાની સેમીફાઈનલ ગણાતી 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાંથી આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. મધ્યપ્રદેશમાં બમ્પર મતદાન તો થયું છે પણ છત્તીસગઢમાં…
Read More » -
કૉન્ગ્રેસ સત્તા પર આવશે તો સમગ્ર દેશમાં જ્ઞાતિ આધારિત સર્વે કરાવીશું : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે રાજસ્થાનના ચુરુવા તારાનગર અને હનુમાનગઢના નોહરમાં વિધાનસભા ચૂંટણી-રૅલીને સંબોધતાં કહ્યું હતું કે જો કેન્દ્રમાં…
Read More » -
નેત્રંગથી ધારાસભ્ય અનંત પટેલ બોલ્યા: ‘પોલીસ મિત્રો સાંભળી લે તમારે અહીં રહેવું હશે તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે’
બિરસમુંડાની પ્રતિમાંના સ્થાપન પ્રસંગે વાંસદાના કોંગી આદિવાસી ધારાસભ્યએ પોલીસ, ભરૂચ સાંસદ, ભાજપ સરકાર અને તંત્રને પડકાર ફેંકી આદિવાસી સમાજને 2024…
Read More » -
18 વર્ષથી બંધ પડેલી વ્યારા સુગર ફરી ધમધમતી જોવા મળશે
છેલ્લાં 18 વર્ષથી બંધ પડેલ વ્યારા સુગરને તાપી સુરત જિલ્લાનાં સહકારી આગેવાનો અને ગુજરાત સરકારના સહયોગથી ફરી આજે જીવંત કરવામાં…
Read More » -
સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દેડિયાપાડા- સાગબારાના લોકો સાથે કર્યો જન સંવાદ
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ સાધી પડતી મુશ્કેલીઓથી વાકેફ…
Read More » -
કાકરાપાર ન્યુકિલયર પાવર પ્લાન્ટ ખાતેથી કુંવરજી હળપતિના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ પ્રારંભ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સુરત જિલ્લાના માંડવીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગેટ નં.1/2 કડિયાનાકા પરથી…
Read More »