રાજનીતિ
-
રાજપીપળા – દેડિયાપાડામાં આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી
સરકારી ઉજવણીમાં બે મંત્રી આવશે, સમાજ મૌન રેલી કાઢશે રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ અને દેડિયાપાડા ખાતે બે મંત્રીઓની ઉપસ્થિતિમાં આદિવાસીઓ…
Read More » -
ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને લઈને જ્યાં રાજકીય પક્ષો રણનીતિ ઘડવામાં લાગ્યા છે. ભાજપની નજર…
Read More » -
રાહુલ ગાંધી ફરીથી ભારત જોડો યાત્રા કરશે
રાહુલ ગાંધીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધીની હતી. હવે રાહુલ બીજી ભારત…
Read More » -
સંસદમાં નારાયણ રાણેની ભાષાથી હોબાળો, સમગ્ર વિપક્ષે ભાજપ સરકારની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેના (UBT) પર પ્રહાર કર્યા હતા. ગૃહમાં કાર્યવાહી અને ચર્ચા…
Read More » -
મુખ્યમંત્રીના આગમન પૂર્વે રસ્તાનો મેકઅપ શરૂ
સોનગઢના દેવજીપૂરા વિસ્તારમાં પથરાયેલો કીચડ પર કપચી પાવડર નાખી ઢાંકી દેવાયો સામાન્ય રીતે ભર ચોમાસામાં રોડ રસ્તા પર પડેલાં ખાડા…
Read More » -
દેવગઢમાં યુરિયા મેળવવા મળસ્કે 5 વાગ્યેથી લાઈન લાગે છે
માંડવી તાલુકાના દેવગઢ ખાતેની સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરનો અપૂરતો જથ્થો આવતાં ખેડૂતોએ નવી સમસ્યાનો સમનો કરવો પડે…
Read More » -
ભાજપના આંતરિક વિવાદો બાદ મોટી અસર
સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર થયો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો…
Read More » -
વધુ એક સિનિયર નેતાનું ભાજપમાંથી રાજીનામુ
ભાજપમાં સૌ સાના-વાના છે એ દાવાઓ વચ્ચે એક પછી એક નેતાઓનાં રાજીનામા આવી રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની વાત હજી…
Read More » -
વિકાસશીલ ગુજરાતમાં ધૂળિયા રસ્તાઓને પાકા બનાવવાનું સરકાર કરતી હતી ખોટા દાવા. ઉમરપાડા થી દેવઘાટ જતો રસ્તો વર્ષોથી ખખડધજ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા લથી અંદાજે 12 કિલોમીટર દૂર દેવ ઘાટ પરિસર કેન્દ્ર પ્રવાસધામ આવેલું છે. ઉમરપાડાથી દેવઘાટ પરિસર…
Read More » -
ટ્રિપલ સવારીમાં પકડાયેલા યુવાનનું સારોલી પોલીસ મથકમાં ભેદી મોત
કસ્ટોડીયલ ડેથનો વધુ એક બનાવ મુળ અમરેલીના સંદિપ વેકરીયા અને તેના મિત્રની પોલીસે અટકાયત કરી હતીઃ અજુગતું થયાની શંકા સાથે…
Read More »