રાજ્ય
-
રાષ્ટ્રપતિ સમક્ષ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રજૂ કર્યા: ગુજરાતના આદિવાસી વિકાસના પ્રશ્નો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અસર
ગુજરાત સહિત ભારતના ૬ રાજ્યોના પ્રતિનિધિઓએ આજે (૨૧ જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત…
Read More » -
નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
નર્મદા જિલ્લામાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
Read More » -
ગુજરાતમાં ડ્રગ્સનો વ્યાપાર: યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં
ગુજરાતમાં ડ્રગ્સ, માદક અને નશીલા પદાર્થોનો સુનિયોજિત વ્યાપાર યુવા પેઢીના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યો છે. ભાજપ શાસનમાં ડ્રગ્સનો વેપાર ફુલ્યો-ફાલ્યો…
Read More » -
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મોતની ધમકી: વડોદરાના યુવકે કર્યા ધમકીના મેસેજ, પોલીસે કરી તપાસ
બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર મળેલા મેસેજમાં અભિનેતાની કારને…
Read More » -
શિક્ષક તાલીમ કોલેજોમાં ગંભીર અનિયમિતતાઓ
રાજ્યમાં શિક્ષક તાલીમ (B.Ed અને D.El.Ed) કોલેજોની ગુણવત્તા અને સંચાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ…
Read More » -
ગુજરાતમાં પાણીનું ગંભીર સંકટ: ડેમોમાં માત્ર 50% જથ્થો, શહેરો-ગામોમાં ત્રાહિમામ
ગુજરાતમાં ગરમીના પ્રકોપ સાથે જ પાણીની અછતની સમસ્યા વધી રહી છે. રાજ્યના ડેમોમાં હાલ માત્ર 50% જ પાણીનો સંગ્રહ શેષ છે,…
Read More » -
રાહુલ ગાંધીનું ગુજરાતમાં જોરદાર સંબોધન: “ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે”
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. તેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા…
Read More » -
મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ઉમરપાડા (સુરત)ના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેતી: વનવિભાગે ઓપરેશન શરૂ કર્યું
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલી વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા ખેડૂતો દ્વારા ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનો…
Read More » -
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી અને હરિદાસ ગાંધી (ગાંધીજીના પુત્ર)ની પૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું.…
Read More »