મહારાષ્ટ્ર
-
નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
નર્મદા જિલ્લામાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
Read More » -
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મોતની ધમકી: વડોદરાના યુવકે કર્યા ધમકીના મેસેજ, પોલીસે કરી તપાસ
બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર મળેલા મેસેજમાં અભિનેતાની કારને…
Read More » -
મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ઉમરપાડા (સુરત)ના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેતી: વનવિભાગે ઓપરેશન શરૂ કર્યું
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલી વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા ખેડૂતો દ્વારા ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનો…
Read More » -
ગુજરાતમાંથી દીપડાને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ ગુજરાતના વન વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાતમાંથી ઝડપાયેલા દીપડાઓને વન…
Read More » -
મહારાષ્ટ્રમાં કોણ બનશે CM?
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના મુખ્યમંત્રી હોવાના મુદ્દા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે, સરકારમાં બે મહત્ત્વપૂર્ણ અને તાકતવર પદો પર…
Read More » -
14 લોકોના દુઃખદ મૃત્યુ, કંપનીના માલિક સામે FIR, તપાસમાં થયો મોટો ખુલાસો
મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. એક ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક છે. તો…
Read More » -
આદીવાસીઓની બહેન-દીકરીઓની ઈજ્જતને ઠેસ પહોંચાડનાર ટીમલી કલાકાર સામે પોલીસ ફરીયાદ
આદીવાસીઓના ઘણાં બધાં સામાજીક સંગઠનો દ્રારા આદીવાસીઓની સભ્યતાં, સંસ્કૃતિ અને રિતિરિવાજો પર ગીતો કે ટીમલીઓ અવારનવાર બહાર પડે છે. એ…
Read More » -
મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. આજે સવારે જ તેમણે કોંગ્રેસના…
Read More » -
સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું પ્રધાન મંત્રી મોદી સાહેબે….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈના સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકને…
Read More » -
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે કહ્યું: ચૂંટણી પંચનો નિર્ણય માન્ય, શિંદે જુથ જ અસલી શિવસેના
આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો સંભળાવ્યો. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર…
Read More »