કારોબાર
-
સુરત ડાયમંડ બોર્સના CEO મહેશ ગઢવીએ રાજીનામું આપ્યું, કાયમી સીઈઓની નિમણૂક માટે કમિટી નિર્ણય લેશે
સુરત ડાયમંડ બોર્સ (SDB)ના CEO મહેશ ગઢવીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે, જે ડાયમંડ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યું છે.…
Read More » -
વિશેષ: બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
ડીસા શહેરની નજીક ઢુવા રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલ) થયેલા વિસ્ફોટમાં મધ્ય પ્રદેશના 21 મજૂરોના મૃત્યુ થયાં…
Read More » -
બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
બનાસકાંઠાના ડીસા તાલુકામાં ફટાકડાની ફેકટરીમાં થયેલા પ્રચંડ ધડાકાને કારણે 21 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. કલેક્ટર મિહિર પટેલે પુષ્ટિ કરી કે…
Read More » -
વિશેષ: બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ગેરકાયદેસર ફેકટરીમાં આજે સવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 21 લોકોનાં મૃત્યુ થયાં…
Read More » -
જામનગર: મિની બસમાં દેહવ્યાપારનું ગુપ્ત કેન્દ્ર ચલાવતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર સહિત બે ગિરફતાર
જામનગરના રણજિતનગર વિસ્તારમાં પોલીસે એક ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી દેહવ્યાપારનું અદ્વિતીય કેન્દ્ર ઉઘાડું પાડ્યું છે. આ કેન્દ્ર મિની ટ્રાવેલર…
Read More » -
વાલિયા યુથ પાવરે બ્રિટાનિયા કંપનીના હડતાળી કર્મચારીઓને સમર્થન જાહેર કર્યું
બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાળને આઠમો દિવસ થયો છે, જેમાં વાલિયા યુથ પાવર ટીમે આજે પહોંચીને કર્મચારીઓને સમર્થન આપ્યું અને કંપની…
Read More » -
દક્ષિણ ગુજરાતમાં શેરડીના ભાવ ખેડૂતો માટે નિરાશાજનક: સુગર મિલોના ભાવમાં મામૂલી વધારો, MSPમાં સરકારી ઉદાસીનતા
સોમવારે દક્ષિણ ગુજરાતની 7 સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા, જે ખેડૂતો માટે સંતોષકારક નીવડ્યા નથી.…
Read More » -
અન્યાયી જમીન માપણી અને ખેડૂતો પર પોલીસ અત્યાચાર: શું આ લોકશાહી કે સરમુખત્યારશાહી?
રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH753-B)ના વિસ્તારણ કાર્યને લઈને ગુજરાતના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખી આમલી, અકકલ ઉતારા અને બોરીકુવા ગામોમાં ખેડૂતો સાથે…
Read More » -
ભરૂચના સાંસદે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને પત્ર લખી નર્મદા-ભરૂચમાં વિકાસ કાર્યોના વિલંબ પર ચિંતા વ્યક્ત કરી
ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી નર્મદા અને ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિકાસ યોજનાઓના…
Read More » -
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ઝરવાણી ગામમાં મૂળભૂત સુવિધાઓની ભારે કમી
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા મૂર્તિ)થી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના 1,200થી 1,500 લોકો આઝાદીના 78 વર્ષો…
Read More »