ગુનો
-
અંબાજી પ્રસાદ કેસમાં નકલી ઘી આપનાર આરોપી જતીન શાહે આપઘાત કરતા ચકચાર
અંબાજી મંદિરમાં પ્રસાદ મામલો ખુબ જ વિવાદિત બન્યો હતો. જે મામલે ઘી પુરૂ પાડનારી કંપનીમાં નીલકંઠ ટ્રેડર્સ નામની સંસ્થાનું નામ…
Read More » -
2 યુવતીઓને ફાર્મહાઉસમાં નશાના ઇન્જેક્શન આપીને બળાત્કાર
રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે ગુનાઓ આચરે છે. જો કે ગાંધીના ગુજરાતમાં એક…
Read More » -
છોટા ઉદેપુરમાં મહિલા TRBના પ્રેમમાં પડેલા ASIએ પત્નીનું ગળું કાપી નાખ્યું, જંગલમાંથી મળી લાશ
છોટા ઉદેપુરમાં “પતિ-પત્ની ઔર વો”નો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મી દ્વારા જ પત્નીનું ગળું કાપીને લાશને…
Read More » -
ગુજરાતમાં ફરી આતંકવાદીઓ સક્રિય થયા
રાજ્યમાં ફરી એકવાર સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી…
Read More » -
સઠવાવ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ ‘ભારત માતાની જય’ બોલે તો શિક્ષક કરે છે વિરોધ
શું “ભારત માતાની જય” બોલવું ગુનો છે? શું આ બનાવમાં શિક્ષકને ફસાવવાની કોશિશ થઈ રહી છે કે પછી સાંસદ પ્રભુભાઈ…
Read More » -
વેડછીમાં રસ્તો ખુલ્લો કરવા મામલતદારના હુકમનો અમલ કરવા જતાં પોલીસ ફરિયાદ
વેડછી ગામે માલિકીની જમીનમાંથી અવરજવર કરવા માટે રસ્તો ખુલ્લો કરવા બાબત વાલોડ મામલતદારનાં પાંચ માસ અગાઉ થયેલ હુકમને પગલે સર્કલ…
Read More » -
નારણપુર ગામે સુરતની શ્રી હરિ ટ્રાવેલ્સની બસે બે આદિવાસી યુવાનોને કચડી નાંખતાં રોષ
વ્યારા- સોનગઢ થઈ ટેક્સચોરી- ફીટનેસ એક્સપાયર્ડ થયેલી સુરત પાસિંગની કેટલીક લકઝરી બસો પુરપાટ ઝડપે દોડી રહી હોવાનાં અહેવાલ વારંવાર પ્રકાશિત…
Read More » -
કરણી સેનાના પ્રમુખની જયપુરમાં ઉપરાછાપરી ગોળીઓ મારી હત્યા, કરણી સેના દ્વારા રાજસ્થાન બંધનું એલાન
ભર બપોરે બે વ્યક્તિઓ આવ્યા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને જયપુરમાં ગોળી મારી ફરાર થઇ ગયા.…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન હાઇકોર્ટે પણ ફગાવ્યાં
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર છે અને તેઓ જામીન…
Read More » -
નિઝરમાં વર્ષ પહેલા બનેલા RCC માર્ગ પર તિરાડો પડતા નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઇ
નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ગામમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવેથી ગામમાં જ આવેલ હનુમાન દાદાના મંદિરે તરફ જતો એક…
Read More »